________________
આ પ્રકારની શંકા અહીં કરવી જોઈએ નહીં, કારણ કે અચક્ષુદર્શન પ્રતિપાદ્ય ઈદ્રિયાન શ્રિત સામાન્ય ઉપયોગમાત્રને ઉત્પત્તિના સમયમાં પણ ત્યાં સભાવ રહે છે, તે કારણે ત્યાં અચક્ષુદર્શનીઓની ઉત્પત્તિ થાય છે, એવું કહેવામાં આવ્યું છે. એ જ કારણે અહીં એવું કહેવામાં આવ્યું છે કે " जहण्णेणं एक्कोवा, दो वा, तिन्निवा, उक्कोसेणं संखेज्जा अचक्खुदंसणी उबवકારિ” ત્યાં એક સમયમાં ઓછામાં ઓછા એક, બે અથવા ત્રણ અને વધારેમાં વધારે સંખ્યાત અચક્ષુર્દર્શની છે ઉત્પન્ન થાય છે. “g શોહિदेखणी वि, आहारसन्नोव उत्ता वि जाव परिग्गहसन्नोव उत्ता उववज्जति" मे પ્રમ ણે ત્યાં એક સમયમાં અવધિજ્ઞાની, આહારોપયુક્ત, ભયજ્ઞોપયુક્ત, મૈથુનસંપયુક્ત અને પરિગ્રહસંપયુકત જી પણ ઓછામાં ઓછા એક, બે અથવા ત્રણ અને વધારેમાં વધારે સંખ્યાત ઉત્પન્ન થાય છે. “ફૂલ્યીચT ર સવવન્નતિ, પુરિયા કરવÍતિ” ત્યાં સ્ત્રીવેદકે અને પુરુષવેદકો ઉત્પન્ન થતા નથી, કારણ કે ત્યાં ભવપ્રત્યય (નરકના ભવમાં) નપુંસકવેદ માત્ર જ હોય છે. તેથી ત્યાં “નgomī gવો, વા, તો વા, રિત્તિ વ, ઉોળે
લેડના નgar saaષંતિ” ઓછામાં ઓછા એક, બે અથવા ત્રણ અને વધારેમાં વધારે સંખ્યાત નપુંસકવેદક જીવ ઉત્પન્ન થાય છે, એવું કહ્યું છે “ શોષારૂં જ્ઞાવ સોમવારૂં ૩વવનંતિ” એજ પ્રમાણે ક્રોધકષાયી, માનકષાયી, માયાકષાયી અને લેભકષાયી છે પણ ઓછામાં એક, બે અથવા ત્રણ અને વધારેમાં વધારે સંખ્યાત ઉત્પન્ન થાય છે. "स्रोइदिय उवउत्ता न उबवज्जंति एवं जाव फासिदियोवउत्ता न उववज्जंति" શ્રેગેન્દ્રિપયુક્ત, ચક્ષુઈન્દ્રિય પયુકત, ધ્રાણેન્દ્રિપયુકત અને સ્પર્શેન્દ્રિપયુકત જીની ત્યાં ઉત્પત્તિ થતી નથી, કારણ કે તે સમયે ત્યાં ઈન્દ્રિયોને અભાવ રહે છે. “soળે પI વાં, વા, રિનિવા, ૩જોકે સંજ્ઞા નોર્રતિયોવત્તા ઉત્તવનંતિ” ત્યાં ઓછામાં ઓછા એક, બે અથવા ત્રણ અને વધારેમાં વધારે સંખ્યાત ઈન્દ્રિયોપયુકત જી ઉત્પન્ન થાય છે.
શંકા–અપર્યાપ્તાવસ્થામાં ત્યાં મનઃપર્યાપ્તિના અભાવને લીધે મનને સદ્ભાવ હોતું નથી, અને આ નેઈન્દ્રિય મનરૂપ હોય છે. તે પછી ત્યાં ઈન્દ્રિપયુકતને સદ્ભાવ કેવી રીતે સંભવી શકે?
ઉત્તર-જે કે ત્યાં દ્રવ્યમનને સદ્ભાવ નથી, પરંતુ ચૈતન્ય રૂપ ભાવ મનને તે સદા સદ્ભાવ રહે છે. તેથી ભાવમપયુકત ઓને ત્યાં ઉત્પાદ થવાથી નેઈદ્રિયોપયુકતને સદ્દભાવ કહેવામાં આવ્યું છે.
મળગો ન કરવન્નતિ, પર્વ વરૂનોની વિ” ત્યાં મનેગી અને વચનગી જી ઉત્પન્ન થતા નથી, કારણ કે ઉત્પાદન સમયે તેઓ અપર્યાપ્તક હોય છે, તેથી મન અને વચનને અભાવ કહેવામાં આવે છે. ઝgom pજોવા, તો વા, રિનિવા, ઉજાલં સંજ્ઞા વાચકોળી ૩રવનંતિ” ત્યાં એક
શ્રી ભગવતી સૂત્ર: ૧૦
૧ ૩૮