________________
સમયે ઓછામાં ઓછા એક, બે, અથવા ત્રણ અને વધારેમાં વધારે સંખ્યાત કાયયેગી ઉત્પન્ન થાય છે, કારણ કે સમસ્ત સંસારી જીવેમાં કાયમને સદા સદૂભાવ જ રહે છે. “gવં સરોવરત્તા રિ પ ગળાજ રોવરત્તા ” એજ પ્રમાણે સાકારોપયોગવાળા અને અનાકારપગવાળા જી પણ ઓછામાં ઓછા એક, બે અથવા ત્રણ અને વધારેમાં વધારે સંખ્યાત ઉત્પન્ન થાય છે. સૂ૦૧
“મીરે મંતે !” ઈત્યાદિ–
ટીકાથ–સૂત્રકારે આ સૂત્રમાં નારકોની ઉદ્વર્તાનાની પ્રરૂપણ કરી છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે 3-" इमीसेण भंते ! रयणप्पभाए पुढबीए तीसाए निरयावाससयसहस्सेसु संखे
વરસેતુ નાણુ જાલમ વચા તેરા કવદંતિ?” હે ભગવન ! રત્નપ્રભા પૃથ્વીના જે ૩૦ લાખ નારકાવાસો કહ્યા છે, તેમાંના સરખ્યાત
જનના વિસ્તારવાળા નરકાવાસમાંથી એક સમયે કેટલા નારકે નરકભવને છેડીને નીકળે છે? (નરકમવનું આયુષ્ય પૂરું કરીને ત્યાંથી નીકળવાની ક્રિયાને ઉદ્ધના કહે છે, “જેવફા જારેરણા દરૅરિ?” કેટલા કાપત વેશ્યાવાળા નારકે ત્યાંથી નીકળે છે? “ગાવ છેaફવા જનજારોવત્તા કદરિ ?કૃષ્ણ" પાક્ષિકથી લઈને અનાકારોપયુકત સુધીના કેટલા નારકે ત્યાંથી એક સમયમાં નીકળે છે ? આ પ્રકારે પહેલા સૂત્રમાં ઉત્પાદના વિષયમાં જે ૩૯ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, એવા જ ૩૯ પ્રશ્નો અહી ઉદ્ધનાના વિષયમાં પૂછવામાં આવ્યા છે, એમ સમજવું જોઈએ.
મહાવીર પ્રભુને ઉત્તર–ોચના !”હે ગૌતમ ! “ રૂમ માં રાખવામાં पुढवीए तीसाए निरयावाससयसहस्सेसु संखेज्जवित्थडेसु नरएसु एगसमएण जहण्णेण एक्कोवा, दोवा, तिन्निवा, उक्कोसेण संखेज्जा नेरइया उववटुंति, एवं વાવ ની ” આ રતનપ્રભા પૃથ્વીના ત્રીસ લાખ નરકાવાસમાંના જે સંખ્યાત
જનના વિસ્તારવાળા નરકાવાસે છે તેમાંથી એક સમયમાં ઓછામાં ઓછા એક, બે અથવા ત્રણ અને વધારેમાં વધારે સંખ્યાત નારકે નરકભવનું આયુષ્ય પૂરું કરીને નીકળે છે. એ જ પ્રમાણે કાપતલેશ્યાવાળા, કૃષ્ણપાક્ષિક, શુકલપાક્ષિક અને સંજ્ઞી નારકે પણ ઓછામાં ઓછા એક, બે અથવા ત્રણ અને વધારેમાં વધારે સંખ્યાત નીકળે છે. ત્યાંથી અસંજ્ઞી નારકે ઉદ્ધના કરતા નથી કારણ કે ઉદ્વર્તાના પરભવના પ્રથમ સમયમાં થાય છે અને નારક મરીને અસંજ્ઞીમાં ઉત્પન્ન થતા નથી તેથી જ એવું કહેવામાં આવ્યું છે કે અસંજ્ઞી અવસ્થામાં નારકે ત્યાંથી ઉદ્ધત્તના કરતા નથી. “ sumi एक्को वा, दो वा, तिन्नि वा, उक्कोसेण संखेज्जा भवम्रिद्धिया उपवटुंति एवं जाव
શ્રી ભગવતી સૂત્ર : ૧૦