SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ સુર્ય અન્નાની 'એછામાં એછા એક, છે અથવા ત્રણ અને વધારેમાં વધારે સંખ્યાત ભવસિદ્ધિક નાકે ત્યાંથી એક સમયમાં નીકળે છે, એજ પ્રમાણે અભવસિદ્ધિક નારકા, આભિનિાધિકજ્ઞાની નારકા શ્રુતજ્ઞાની નારકા, અવધિજ્ઞાની નારકા, મત્યજ્ઞાની નારકા અને શ્રુતજ્ઞાની નારકા પણ ત્યાંથી એક સમયમાં આછામાં ઓછા એક, બે અથવા ત્રણ નીકળે છે અને વધારેમાં વધારે સખ્યાત સુધી પણ નીકળે છે. “વિમંદનાની પુત્રવદંતિ' વસ્તુસળી ૫ પન્નવકૃતિ” ત્યાંથી વિભ’ગજ્ઞાની નારકા ઉદ્ધૃત્તના કરતા નથી કારણ કે મરણકાળે વિભ’ગજ્ઞાનના અભાવ થઈ જાય છે. એજ પ્રમાણે ચક્ષુ શની નારકા પશુ ત્યાંથી ઉદ્ધત્તના કરતા નથી, કારણ કે મરણકાળે ચક્ષુર્દશનના પણ અભાવ જ રહે છે. એજ વાત આ સૂત્રપાઠ દ્વારા વ્યકત કરવામાં આવી છે— ‘અજ્ઞિનો ચ’ ઈત્યાદિ કરતા નથી 'जण' एक्कोवा, दो वा, तिन्निवा, उक्कोसेण संखेज्जा अचक्खुदंसणी જીવકૃત્તિ ” એછામાં આછા એક, એ અથવા ત્રણ અને વધારેમાં વધારે સખ્યાત અચક્ષુ શની નારકે ત્યાંથી ઉદ્ધૃત્તના કરે છે, વ નાથ હોમસાચી છે એજ પ્રમાણે અવધિદશની, આહારસનાયુકત, ભયસજ્ઞાપયુકત, મૈથુનસ`જ્ઞાપયુક્ત, પરિગ્રહસÌપયુકત, સ્ત્રીવેદક, પુરુષવેદક, નપુસકવેદક, ક્રોધકષાયી, માનકષાયી, માયાકષાયી અને લાભકષાયી નારકા પણ ત્યાંથી એક સમયમાં એછામાં ઓછા એક, બે અથવા ત્રણ નીકળે છે અને વધારેમાં વધારે સખ્યાત પણ નીકળે છે. सोइंदियो उत्ताण उव्वति, एवं जाव फासिंदियो ૧૭ત્તા ન ઉર્ધ્વવૃત્તિ ” શ્રોત્રેન્દ્રિયાયુક્ત નારક ત્યાંથી ઉદ્ધૃત્તના ચક્ષુઇન્દ્રિયાપયુક્ત, ઘ્રાણેન્દ્રિયાયુક્ત, રસનેન્દ્રિયાપયુકત, અને સ્પર્શેન્દ્રિયા પર્યુકત નારકા પણ ત્યાથી ઉદ્ભત્તના કરતા નથી, કારણ ઇન્દ્રિયાને છેડીને જ ઉદ્ધૃત્તનાના સદ્ભાવ કહ્યો છે. “નર્ભેળ જોયા, તોયા, તિન્નિવા, રજ્જોતે સંવના વા નોડ્યોવત્તા વવૃત્તિ ” એક સમયમાં આછામાં આછા એક, એ અથવા ત્રણ અને વધારેમાં વધારે સંખ્યાત નાઇન્દ્રિયાપયુક્ત (મનાચુત) નારકેશ ત્યાંથી ઉદ્ધૃત્તના કરે છે. “ મળનોની નવકૃતિ, વં વજ્ઞોની વિ” મનાયેાગી અને વચનચેગી નારકા ઉદ્ધૃત્તના કરતા નથી. जहणेणं एक्कोवा, दो वा, तिन्निवा, उक्कोसेणं संखिज्जा कायजोगी उव्वति આછામાં ઓછા એક, બે અથવા ત્રણ અને વધારેમાં વધારે સંખ્યાત ક્રાયચેાગી નારકા ત્યાંથી ઉદ્ધૃત્તના કરે છે. ‘ વ' સાચારોવત્તા બળાપોષકત્તા ’’ એજ પ્રમાણે સાકારાયુકત અને અનાકારાયુકત નારકેશ પણુ ત્યાંથી એછામાં ઓછા એક, બે અથવા ત્રણ અને વધારેમાં વધારે સખ્યાત ઉદ્ધૃત્તના કરે છે. સૂ૦૨ા 6< << શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ܕܕ ૧૪૦
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy