________________
રત્નપ્રભા આદિ પૃથ્વિયોં કે નરકાવાસોં કા નિરૂપણ
“રુપીણેલું મંd ! રાજમા” ઈત્યાદ–
ટીકાર્થ-રત્નપ્રભા પૃથ્વીના સવાત એજનના વિસ્તારવાળા નરકાવાસેમાં એક સમયમાં કેટલા નારકે ઉત્પન્ન થાય છે અને ત્યાંથી એક સમયમાં કેટલા નારકો ઉદ્ધત્તને કરે છે, તેની પ્રરૂપણું કરીને હેવે સૂત્રકાર ત્યાં કેટલા નારકે રહેલા છે, તેની પ્રરૂપણ કરે છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “લીલું મં! વળqમા पुढवीए तीसाए निरयवासमयसहस्सेसु संखेज्जवित्थडेसु नरपसु केवइया नेरइया ઇત્તા ?” હે ભગવન્! ૨નપ્રભા પૃથ્વીને ૩૦ લાખ નરકાવાસમાંના જે સાત જનના વિસ્તારવાળા નરકાવાસે છે તેમાં કેટલા નારકે કહા છે? “વફા જારણા કાર નયા મારવવત્તા પumત્તા?” કેટલા કાપતલેશ્યાવાળા નારકો કહ્યા છે? અને કપાક્ષિકથી લઈને અનાકારો:યુકત પર્યંતના નારકે કેટલા કહ્યા છે? (અનાકારયુકત સુધીના ૩૯ ભેદને અનુલક્ષીને અહીં આ પ્રકારના પ્રશ્નો સમજી લેવા જોઈએ, જેના અત્તરોવવઝr guળા ?” કેટલા અનન્તપન્નક (પ્રથમ સમયમાં ઉત્પન્ન થયેલા) નારકે કહ્યા છે? “વફા પરંપરોવવઝrin gumત્તા?” કેટલા પર૫૫૫ન્નક (ઉત્પત્તિ સમયની અપેક્ષાએ બે આદિ સમયમાં વર્તમાન) નારકે કહ્યા છે ? “ જેના અitamar Tumત્તા ?” કેટલા અનન્તરાવગત (વિવક્ષિત ક્ષેત્રમાં પ્રથમ સમયમાં અવગાઢ-મેજૂદ) નારકે કહ્યું છે ?
કરૂણા પોતાના?” કેટલા પરમ્પરાવગાઢ (વિવક્ષિત ક્ષેત્રમાં પરસ્પર રૂપે જેમના અવાઢમાં દ્વિતીય આદિક સમયવાળા) નારકો છે? “વવા અનંત : gumત્તા?” કેટલા અનન્તાહાર (પ્રથમ સમયમાં આહાર લેનારા) નારકે કહ્યા છે? “ વા પસંહારા વત્તા ?” કેટલા પરમ્પરાહાર (બે આદિ સમયેમાં આહાર લેનારા) નારકે કાા છે? “ જેવા સળંતાપકાત્તા goળ?” કેટલા પ્રથમ સમયમાં પર્યાપ્તક (અનાર પર્યાપ્તક) નારકો કહ્યા છે ? “દેવા નવરાત્તા ?” કેટલા પરમ્પરા પર્યાપ્તક (બે આદિ સમયેમાં પર્યાપ્તક થયેલા) નારકે કહ્યા છે? “શરૂથા રિમા વાત્તા?” કેટલા ચરમ નારક ભવમાં એ જ ભવ જેનો અન્તિમ છે અi) નારકે છે? “ગાથા ગરિમા ઉગત્તા” કેટલા અગરિમ (પૂર્વોકત ચરમથી ભિક્ષ) નારકે કહ્યા છે?
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૧૪૧