________________
મહાવીર પ્રભુને ઉત્તર-“જોયા!” હે ગૌતમ! “રૂમણે રચાવમાં पुढबीए तीसाए निरयावाससयसहस्सेसु संखेज्जवित्थडेसु नरएसु संखेज्जा नेरइया guત્તા, સંવેદના #ારા પત્તા” આ રતનપ્રભા પૃથ્વીને ૩૦ લાખ નરકાવાસમાંના સંખ્યાત વૈજનના વિસ્તારવાળા જે નરકાવાસે છે તેમાં સંખ્યાત નારકેનું અસ્તિત્વ કહ્યું છે, તથા કાપિતલેશ્યાવાળા નરકે પણ સંખ્યાત જ કહ્યા છે. “g નાવ સંજ્ઞા સન્ની વત્તા એજ પ્રમાણે કૃષ્ણ પાક્ષિક નારકે પણ સંખ્યાત જ કહ્યા છે. શુકલપાક્ષિક નારકે પણ સંખ્યાત જ કહ્યા છે અને સંજ્ઞી નારકે પણ સંખ્યત જ કહ્યા છે. “કાલની વિચ ગરિ, સિય નધિ” અસંજ્ઞી નારકે ક્યારેક ત્યાં હોય છે, અને ક્યારેક નથી હોતા. “કરૂ થિ નો પ્રશ્નોવા, હવા, તિત્રિ વા, ૩૪ોસેળ સંજ્ઞા પૂછાત્તા” જે અસંજ્ઞી નારકે ત્યાં હોય છે, તે ઓછામાં ઓછા એક, બે અથવા ત્રણ હોય છે અને વધારેમાં વધારે સંખ્યાત હોય છે. અસંગીઓમાંથી મરીને જેઓ નારક રૂપે ઉત્પન્ન થાય છે, તેમને અપ
તક અવસ્થામાં ભૂતપૂર્વની અપેક્ષાએ અસંજ્ઞી કહ્યા છે; એવાં જ અલ્પ હોય છે, તેથી જ “ણિય અથિ વિર નથિ” આ પ્રકારનું કથન કરવામાં આવ્યું છે. “ સંજ્ઞા મસિદ્ધિયા પumત્તા” ત્યાં સંખ્યાત ભવસિદ્ધિક નારકે કહ્યા છે અને અભવસિદ્ધિક પણ સંખ્યાત જ કહ્યા છે, આમિનિબેધિક જ્ઞાની પણ સંખ્યાત જ કહ્યા છે, શ્રુતજ્ઞાની, પણ સંખ્યાત જ કહ્યા છે, અવધિજ્ઞાની પણ સંખ્યાત જ કહ્યા છે, મત્યજ્ઞાની, શ્રતાજ્ઞાની, વિર્ભાગજ્ઞાની, ચક્ષુર્દર્શની, અચક્ષુર્દશની, અવધિની , આહાર પયુક્ત, ભયસંપયુકત, મિથુનસંપયુકત અને પરિગ્રહ સંપયુકત નારકે પણ ત્યાં સંખ્યાત, સંખ્યાત જ કહ્યા છે. “થિયા નથિ, પુરિકવેરા સ્થિ, સંકષા નપુંજવેચTT quત્તા” ત્યાં સ્ત્રીવેદકે નથી, પુરુષવેદકો પણ નથી, પરંતુ સંખ્યાત નપુંસકવેદકો જ હોય છે. “gવં જોણારું વિ, માણસા = સની, gવં કા મસા” ત્યાં ક્રોધકષાયી નારકે સંખ્યાત હોય છે, અસંજ્ઞી નારકની જેમ માનકષાયી નારકે ત્યાં હોય છે પણ ખરાં અને નથી પણ હતા જે માનકષાયી નારકોને ત્યાં સદૂભાવ હોય તે તેઓ ત્યાં સંખ્યાત હોય છે, એ જ પ્રમાણે ત્યાં માયાકષાયી નારકે પણ સંખ્યાત જ કહ્યા છે અને ભકષાયી નારકે પણ સંખ્યાત કહૃાા છે. “સંજ્ઞા સોવિયોવત્તા Homત્તા, ઘઉં ઝાડ લવિયોવત્તા, નોરિચોવર કદ સની” શ્રોત્રેન્દ્રિ પયુકત નારકે પણ ત્યાં સંખ્યાત જ કહ્યા છે, એ જ પ્રમાણે ચક્ષુઇન્દ્રિપ
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૧૪૨