________________
સૂક્ત પણ સંખ્યાત, ધ્રાણેન્દ્રિપયુકત પણ સંખ્યાત, રસનેન્દ્રિપયુકત પણ સંખ્યા અને સ્પર્શેન્દ્રિપયુકત પણ સંખ્યાત કહ્યા છે. ત્યાં નેઈન્દ્રિ
પયુક્ત નારકે અસંજ્ઞી નારકેની જેમ હોય છે પણ ખરાં અને નથી પણ હતા. “સંs માજી પuત્તા, પૂર્વ નાર અનાવવત્તા” ત્યાં મનેયેગી સંખ્યાત, વચનગી સંખ્યાત, કાયાગી સંખ્યાત, સાકારોપયુત સંખ્યાત અને અનાકારોપયુત પણ સંખ્યાત કહ્યા છે. “ અvidોવરના સિર ગથિ, દિવ નધિ” અનન્તપન્નક નારકે ત્યાં હોય છે પણ ખરાં અને નથી પણ હતા. “ થિ જ કલરની” જે ત્યાં તેમનો અભાવ હોય છે. તે અસંજ્ઞીઓની જેમ તેઓ સંખ્યાત હોય છે “સંકજા પરંgવવના To ” ત્યાં પરંપપપન્નક નારકો પણ સંખ્યાત જ કહ્યા છે. “gવં जहा अणंतरोववन्नगा तहा अणंतरोवगाढगा, अणंतराहारगा, अणंतरपज्जत्तगा, પરોવાઢા જાવ કારમાં પરંપરોવવા” અનન્તપન્નક નારકેના જેવું જ કથન અનન્તરાવગાઢ, અનન્તરાહારક અને અનન્તરપર્યાપ્તકના વિષય યમાં સમજવું પરમ્પરો૫૫ન્નકના જેવું જ કથન પરમ્પરાવગાઢ, પરમ્પરાહારક, પરમ્પરાપર્યાપ્તક, ચરમ અને અચરમ નારકે વિષે સમજવું એટલે કે માન, માયા, લેભ આ કષાએથી ઉપયુકત તથા નેઈન્દ્રિયોપયુકત, અનાતરેપ પન્નક, અનન્તરાવગાઢ, અનcરાહારક, અને અનન્તર પર્યાપ્તક નારકેને
ત્યાં કયારેક સદૂભાવ હોય છે અને ક્યારેક સદૂભાવ હોતો નથી તે કારણે તેમની સંખ્યા બતાવતી વખતે “ચાત નિત” ઈત્યાદિ “કયારેક હોય છે અને કયારેક નથી હોતા” એ પ્રકારનું કથન થવું જોઈએ બાકીને નારકેની સંખ્યા ઘણું હોવાને કારણે તેમને “લયા” સંખ્યાત કહેવા જોઈએ સંખ્યાત એજનના વિસ્તારવાળા નરકાવાસના નારકનું કથન અહીં પૂરું થાય છે. સૂ૦૩
રત્નપ્રભા આદિ પૃથ્વિય કે નૈરયિકો કે ઉત્પાત આદિ કા નિરૂપણ
બીજું મંતે ! જમણ” ઈત્યાદિ–
ટીકાથ–સંખ્યાત એજનના વિસ્તારવાળા નરકાવાસોના નારકની વકતવ્યતાનું પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર તેમના કરતાં ભિન્ન એવાં
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૧૪૩