SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ << અસખ્યાત ચેાજનના વિસ્તારવાળા નરકાવાસેાની વકતવ્યતાનું કથન કરે છે આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મડાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે - " इमीसेण भंते ! रयणप्पभाए पुढत्रीए तीखाए निरयावास सय सहस्से असंखेज्ज वित्थडे नरए एगसमएणं केवइया नेरइया उववज्अंति जाव केवइया ગળાનો,કત્તા કનવર્ષાંતે ?” હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના ૩૦ લાખ નરકાવાસેામાંના જે અસખ્યાત ચેાજનના વિસ્તારવાળા નરકાવાસ છે, તેમાં એક સમયમાં કેટલા નારકા ઉત્પન્ન થાય છે? કેટલા કાપે તલેશ્યાવાળા નારકા ઉત્પન્ન થાય છે? આ પ્રકારના પ્રશ્નો અનાકારાપયુકત પન્તના નારકા વિષે પૂછવામાં આવેલ છે, એમ સમજવુ' પહેલા સૂત્ર જેવાં જ પ્રશ્નો અહી' અસખ્યાત ચેાજનના વિસ્તારવાળા નરકાવાસે વિષે પણ સમજવા, મહાવીર પ્રભુના ઉત્તર- નોયમા ! હે ગૌતમ ! “ નીચેનું ચનળમાર્ पुढवीर तीबार निरयावास व स इससे असंखेज्ज वित्थडेसु नरएसु एगसमपर्ण जहणेणं एक्कोबा, दोवा, तिन्निवा, उक्कोसेणं असंखेज्जा नेरइया उववज्जंति” આ રત્નપ્રભા પૃથ્વીના ૩૦ લાખ નરકાવાસામાંના જે અસખ્યાત ચેાજનના વિસ્તારવાળા નરકાવાસેા છે તેમાં એક સમયમાં એછામાં ઓછા એક, એ અથવા ત્રણ નારકા ઉત્પન્ન થાય છે અને વધારેમાં વધારે અસ`ખ્યાત નારક ઉત્પન્ન થાય છે. “ વંદેવ-સંવે સ્થિઙેતુતિન્નિ સમાતા અસંવેગ્ન નિત્યકેતુ વિત્તિનિ ગમના, નવાં સંવેજ્ઞા માળિયત્રા'' પહેલા, ખીજા અને ત્રીજા સૂત્રમાં સંખ્યાત ચેાજનવાળા નરકાવાસેાના વિષયમાં જેવાં ત્રણ ગમક (ઉત્પાદ, ઉદ્ધત્તના અને સત્તાના વિષયમાં જેવા આલાપકસમૂહ-પ્રશ્નોત્તર) આપવામાં આવ્યા છે, એવાં જ પ્રશ્નોત્તરી અહી' પણ સમજી લેવા જોઇએ. " सेसं तचेत्र जाव असंखेज्जा अचरिमा पण्णत्ता, नाणत्तं लेस्सासु, लेसाओ जहा ૧૪મલર્ ” પૂર્વોક્ત સંખ્યાત ચેાજનના વિસ્તારવાળા નરકાવાસેાના નારકેાના ત્રણ આલાપક કરતાં અમ્રખ્યાત ચેાજનના વિસ્તારવાળા નરકાવાસેાના નારકામાં જો કોઈ અન્તર હાય, તે તે એટલું જ છે કે–સખ્યાત ચેાજનના વિસ્તારવાળા નારકામાં વધારેમાં વધારે “ સખ્યાત ” નાકા ઉત્પન્ન થાય છે, પરન્તુ અસખ્યાત યાજનના વિસ્તારવાળા નરકાવાસેામાં વધારેમાં વધારે અસંખ્યાત’ નારકો ઉત્પન્ન થાય છે, એમ સમજવું એજ પ્રમાણે ઉદ્ધત્તના અને સત્તા વિષયક આલાપકામાં પણ સંખ્યાતને બદલે અસખ્યાત પદને પ્રયાગ અહી. (અસ ખ્યાત ચેાજનના વિસ્તારવાળા નરકાવાસાના નારકના કથનમાં) થવા જોઇએ, બાકીનું સમસ્ત કથન પૂર્વોક્ત સખ્યાત ચેાજનના વિસ્તારવાળા નકાવાસેાના નારકાના કથન પ્રમાણે જ સમજવુ' એટલે કે કાપાતલેશ્યાવાળા નારકાથી લઇને અનાકારેપસુકેતુ પર્યન્તના નારકો પણ ત્યાં એક સમયમાં વધારેમાં વધારે અસખ્યાત ઉત્પન્ન થાય છે, અસખ્યાત ઉર્દૂત્તના કરે છે અને અસખ્યાત નારકેતુ' ત્યાં અસ્તિત્વ હોય છે. એજ પ્રમાણે અનન્તરેાપપન્નક નારકા પણુ ત્યાં અસખ્યાત જ હાય છે, પરમ્પરા ,, ' શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૪૪
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy