SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ પપન્નક નારકો પણ અસખ્યાત જ હોય છે, અનન્તરાવગાઢ નારકે પણ અસખ્યાત જ હાય છે, પરમ્પરાવગઢ નારકા પણુ અસખ્યાત જ હોય છે, અનન્તરાહારવાળા નારક! પણ અસખ્યાત જ હોય છે, પરમ્પરાહારવાળા નારા પણ અમ્રખ્યાત જ હાય છે, અનન્તર પર્યાપ્ત નારકા પણુ અસ`ખ્યાત જ હોય છે, પરમ્પરા પર્યાપ્ત નારા પણુ અસ ખ્યાત જ હોય છે, ચરમ નારકા પણ અસખ્યાત જ હોય છે અને અચરમ નારા પણ અસંખ્યાત જ હાય છે. પરન્તુ લૈશ્યાએમાં કાપાતલેશ્યા આદિકેામાં-ભિન્નતા છે. તે લૈશ્યાએ, પ્રથમ શતકના ખીજા ઉદ્દેશામાં જેવી હી છે એવી અહીં પણ સમજવી જોઇએ. " नवरं संखेज्जवित्थडेसु वि असंखेज्जवित्थडेसु वि ओहिनाणी ओहिदंसणी य संखेज्जा उबट्टा वेयव्वा, सेसं तंचेव " સંખ્યાત યાનના વિસ્તારવાળા તથા અસ'ખ્યાત ચૈાજનના વિસ્તારવાળા નરકાવાસેામાંથી વધારેમાં વધારે સખ્યાત અધિજ્ઞાની અને અધિદશની નારકા ઉદ્ધત્તના કરે છેઅસંખ્યાત ચેાજનના વિસ્તારવાળા નરકાવાસેામાંથી અસખ્યાત અવધિજ્ઞાની અને અવધિદશની નારકાની ઉદ્ધૃત્તના થતી નથી, કારણ કેઅવધિજ્ઞાની અને અવધિદશની માટે ભાગે તીર્થંકરાદ્વિજ હાય છે, તેથી એવાં થાડાં જીવાનું જ ત્યાંથી ચ્યવન થતું હેાય છે. એટલે કે ત્યાંથી અધિજ્ઞાની અને અવધિદનીની ઉદ્ધૃત્ત નાનું પ્રમાણુ સખ્યાત જ સમજવું. ખાકીનું સમસ્ત કથન પૂર્વોક્ત કથન પ્રમાણે જ સમજવું સૂજા શર્કરાપ્રભા આદિ પૃથ્વિયોં કે નરકાવાસ આદિ કા નિરૂપણ સવમાત્” મને ! ’' ઈત્યાદિ— ટીકા-સૂત્રકારે આ સૂત્ર દ્વારા શર્કરાપ્રભાથી લઇને તમસ્તમપ્રભા નામની ૬ નરકપૃથ્વીઓના વિષયમાં કથન કર્યુ છે— . 66 ગૌતમ સ્વામીને પ્રશ્ન-' સવમળ મને! પુર્વીલ્ લા વિદ્યાવાપ્રચલલા પુજ્જા ” હે ભગવન્! શર્કરાપ્રભા નામની જે બીજી નરક છે, તેમાં કેટલા લાખ નરકાવાસા છે? મહાવીર પ્રભુના ઉત્તર- જોચમા ! હૈ ગૌતમ ! “ વળવીસ નિયાવાન સૂચક્રદુલ્લા રળત્તા '' શકરાપ્રભા પૃથ્વીમાં ૨૫ લાખ નરકાવાસ કહ્યા છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન- તેખ મતે ! સિંઘે વિસ્થા, અસંવેનિ થવા ?” હે ભગવાન! તે ૨૫ લાખ નરકાવાસે છુ. સખ્યાત ચેજનના વિસ્તારવાળા છે, કે અસખ્યાત યાજનના વિસ્તારવાળા છે? મહાવીર પ્રભુના ઉત્તર-‘હૂં નહીં ચળવમાણ તદ્દા સદવ્યમાન્ વિ, નવાં ગશ્વની તિસુ વિગમતુ ન મન્નતિ,સેસ સંચય 'હું ગૌતમ ! જેમ શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૪૫
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy