SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નપ્રભામાં કેટલાક નારકાવાસે સંખ્યાત જનના વિસ્તારવાળા છે અને કેટલાક અસંખ્યાત એજનના વિસ્તારવાળા છે, એજ પ્રમાણે શર્કરા પ્રભામાં પણ કેટલાક નારકાવાસે સંખ્યાત એજનના વિસ્તારવાળા અને કેટલાક અસંખ્યાત યે જનન વિસ્તારવાળા છે. આગળ રત્નપ્રભા પૃથ્વીના નારકના વિષયમાં જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન અહીં પણ કરવું જોઈએ તે કથન કરતા શકરાભાના નારકના કથનમા એટલી જ વિશેષતા છે કે-રત્નપ્રભામાં ઉત્પાદ, ઉદ્વર્તન અને સ્થિતિ વિષયક ત્રણ આલાપકેમાં અસં. ત્તિઓને ઉત્પાદ, ઉદ્વર્તન અને સ્થિતિનું કથન કરવામાં આવ્યું છે, પરંતુ શર્કરા પ્રભામાં તે આલાપક કહેવા જોઈએ નહીં, કારણ કે અસંજ્ઞિએની ઉત્પત્તિ આ પૃથ્વીમાં થતી જ નથી. અસંસી જીવોને ઉત્પાદ પહેલી નરકમાં જ થાય છે. સિદ્ધાન્તમાં આ પ્રકારનું કથન છે કે “કાની વસ્તુ પઢ” અસંશી જીવોને પહેલી રત્નપ્રભા પૃથ્વીમાં જ ઉત્પાદ થાય છે બાકીનું સમસ્ત કથન રત્નપ્રભા પૃથ્વીના નારકના કથન પ્રમાણે જ સમજવું. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“વાસુદામાણw g ” હે ભગવન્! વાલુકાપ્રભા નામની ત્રીજી નરકપૃથ્વીમાં કેટલા લાખ નરકાવાસે છે? મહાવીર પ્રભુને ઉત્તર-“વોચમા !” હે ગૌતમ ! “ જનનિવાવાસસયસણા પvળા” વાલુકાપ્રભા પૃથ્વીમાં પંદર લાખ નરકાવાસ કહ્યા છે. “રેવં કહા સપ્તમg, બાળસં સાસુ, સાગો કા પઢમા” બાકીનું સમસ્ત કથન શર્કરા પ્રમાના કથન પ્રમાણે જ સમજવું શર્કરા પ્રભાના કથન કરતાં વાલુકાપ્રભાના કથનમાં એટલી જ વિશેષતા છે કે રત્નપ્રભા અને શકિ. રાપભામાં એક કાપતલેશ્યા જ કહી છે, પરંતુ વાલુકાપ્રભામાં કાપત અને નીલ, આ બે લેસ્થાઓને સદ્ભાવ કહો છે. આ વેશ્યાઓને અનુલક્ષીને જાન રોયુ તયા” ઈત્યાદિ સંગ્રહગાથા આપવામાં આવી છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“facqમાણ પુછા” હે ભગવન ! ચોથી પંકપ્રભા પૃથવીમાં કેટલા નરકાવાસો કહ્યા છે? મહાવીર પ્રભુને ઉત્તર-“ોથના !” હે ગૌતમ! “નિયાવાલયRારણા TUTT” પંકમામાં દસ લાખ નરકાવાસ કહ્યા છે. “પૂર્વ सक्करप्पभाए, नवरं ओहिनाणी, ओहिदसणी य न उठवटुंति, सेसं तं चेव" શર્કરા પ્રભામાં જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ સમસ્ત કથન પંકપ્રભાના વિષયમાં પણ સમજવું, પરંતુ શર્કરામભાન કથન કરતાં પંકપ્રભાના કથનમાં એટલી જ વિશેષતા છે કે–પંકપ્રભાથી અવધિજ્ઞાની અને અવધિદશની છ ઉદ્વર્તન કરતા નથી, કારણ કે સામાન્ય રીતે તીર્થકરો જ અવધિજ્ઞાની અને અવધિદર્શની હોય છે અને ચોથી પૃથ્વીમાંથી નીકળેલા જીવ તીર્થકર શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૪૬
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy