________________
રૂપે ઉત્પન્ન થતું નથી બાકીનું સમરત કથન શરામભાના કથન જેવું જ છે. પંકપ્રભામાં માત્ર નીલેશ્યાવાળા નારકે જ હોય છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-બૂમાબૂમાંg of gછા” હે ભગવન! પાંચમી ધૂમપ્રભા પૃથ્વીમાં કેટલા નરકાવાસે છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“રોચમા” હે ગૌતમ ! “તિનિન નિયાવારક્ષા , પર્વ ગણા પંજામા” ધૂમપ્રભા પૃથ્વીમાં ત્રણ લાખ નરકાવાસ કહ્યા છે. બાકીનું સમસ્ત કથન અહીં પંક્રપ્રભાના પૂકત કથન પ્રમાણે જ સમજવું ધ્રુમપ્રભામાં નીલલેશ્યા અને કૃષ્ણલેશ્યાવાળા નાકે જ હોય છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“તમg મંતે ! પુત્રવીણ જેવફા નિકાવારચણા પUત્તા પુછા?” હે ભગવન ! તમ પ્રભા નામની છઠ્ઠી પૃથ્વીમાં કેટલા લાખ નરકાવાસે કહ્યા છે ?
મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા !” હે ગૌતમ ! “પંજૂળ નિવાવાતચર goળ” તમ પ્રભા નરકપૃથ્વીમાં એક લાખમાં પાંચ ઓછા (૯૯૫) નરકવાસે છે. બાકીનું સમસ્ત કથન પંકપ્રભાના કથન પ્રમાણે જ સમજવું આ નરકમાં કૃષ્ણલેશ્યાવાળા નારકે જ હોય છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન–“ સત્તના of મંતે ! પુત્રવીણ ; ગપુરા મમgઢા માનિયા rom?” હે ભગવન ! અધસપ્તમી પૃથ્વીમાં કેટલા અનુત્તર અને ખૂબ જ વિસ્તારવાળા મહાનારકાવાસે કહ્યા છે ?
મહાવીર પ્રભુને ઉત્તર–“જોય!” હે ગૌતમ ! “પંર અનુત્તર વાવ કપાળે” અધઃસપ્તમી પૃથ્વીમાં પાંચ અનુત્તર નરકાવાસે કહ્યા છે. તેમને વિસ્તાર ઘણો જ મટે છે તેમના નામ નીચે પ્રમાણે છે-(૧) કાલ, (૨) મહાકાલ, (૩) રૌરવ, (૪) મહારૌરવ અને (૫) અપ્રતિષ્ઠાન આ તમસ્તમ પ્રભા પૃથ્વીમાં એક માત્ર મહાકૃણુલેશ્યાને જ સદૂભાવ હોય છે.
ગૌતમ સ્વામીનો પ્રશ્ન-“તે મરે ! સંજ્ઞવિલ્યા, શક્કવિતા હે ભગવન ! તે અધઃસસમી પૃથ્વીના જે પાંચ અનુત્તર, મહાવિસ્તૃત નરકાવાસ છે, તે શું સંખ્યાત જનના વિસ્તારવાળા છે, કે અસંખ્યાત જનના વિસ્તારવાળા છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“જોયમા!” બંન્નવિચરે ૨ ગર્ણmસ્થિs ” હે ગૌતમ ! તેમાં કેટલાક સંખ્યાત એજનના વિસ્તારવાળા છે અને કેટલાક અસંખ્યાત જનના વિસ્તારવાળા છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ક સત્તમ ળ ! ગુઢવી ઉમુ અનુત્તરવું महइमहालय जाव महानिरएसु संखेजवित्थडे नरए एगसमएणं केवइया नेरइया gવવíરિ?” હે ભગવન્! અધઃ સપ્તમી પૃથ્વીના જે પાંચ અનુત્તર મહાવિસ્તૃત
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૧૪ ૭