SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ નરકાવાસે છે તેમાં એક સમયમાં કેટલા નારકા ઉત્પન્ન થાય છે? એટલે કે અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં એક સમયમાં કેટલાનારકા ઉત્પન્ન થાય છે ? મહાવીર પ્રભુના ઉત્તર-‘Ë_ ના_નવમાર્’હું ગૌતમ! આગળ જેવુ કથન પ`પ્રભાના વિષયમાં કરવામાં આવ્યુ છે, એવું જ કથન અહી પણ ગ્રહણ કરવુ જોઇએ એટલે કે ત્યાં સ`ખ્યાત નારકા ઉત્પન્ન થાય છે, ઈત્યાદિ કથન પ‘કપ્રભાના નારકોના કથન અનુસાર જ સમજવું. નવરં તિક્ષુનાળેપુ ન વવńતિ, ન ઉકૃતિ, પળત્તા સુતદેવ સ્થિ’પરન્તુ પકપ્રભા કરતાં અહી' એટલી વિશેષતા છે કે આભિનિઐધિક આદિ ત્રણ જ્ઞાનેામાં અહી જીવે ઉત્પન્ન થતા નથી, અને ઉદ્ધૃત્તના પણ કરતા નથી, કારણ કે સમ્યકત્વથી પરિભ્રષ્ટ થયેલા જીવાના જ ત્યાં ઉત્પાદ થાય છે અને ત્યાંથી તેઓ ઉદ્દત્તના કરે છે, તેથી આભિનિઐધિક માઢિ પડેલા ત્રણ જ્ઞાનેામાં તેઓ ઉત્પન્ન પણ થતા નથી અને ઉત્તના પણ કરતા નથી, એવું કહેવામાં આવ્યુ છે. પરન્તુ વિદ્યમાનતા વિષયક જે આલાપા છે, તે આ પાંચ અનુત્તર મહાનિરયાવાસે (મહાનરકાવાસેામાં) પ’કપ્રભાના જેવાં જ છે. જેમ કે પ્રશ્ન- આ પાંચ મહાનરકાવાસામાં કેટલા અભિનિષેાધિક જ્ઞાની છે ? કેટલા શ્રુતજ્ઞાની છે? કેટલા અવધિજ્ઞાની છે ? ઉત્તર-ઉત્પાદ ઉદ્દત્તના અને વિધમાનતા વિષેના ત્રણ આલાપમાંના જે વિદ્યમાનતા વિષયક ત્રીજો આલાપક છે તેમાં રત્નપ્રભા આદિ પૃથ્વીએ માં જેવું કથન પહેલા ત્રણ જ્ઞાનાની વિદ્યમાનતાના વિષયમાં કરવામા આવ્યુ છે, એવું જ કથન અધઃસપ્તમીમાં પશુ કરવુ જોઇએ, કારણ કે અહીં જે નારકા ઉત્પન્ન થાય છે, તેમને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે, તેથી તેની પ્રાપ્તિ થવાની શકયતાને કારણે ત્યાં અભિનિષેાધિક આદિ ત્રણ જ્ઞાનાના સદ્ભાવ કહ્યો છે. “ વ બસવન્નવિલ્થકેતુ ત્રિ, નગર પ્રસંન્નેના માળિયા ” એજ પ્રમાણે અસખ્યાત ચેાજનના વિસ્તારવાળા બાકીના ચાર મહાનરકાવાસામાં અસંખ્યાત નારકા ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ કથન સમજવું' જોઈએ અહી “ સખ્યાત ” ને અદલે અસખ્યાતના ” પ્રયાગ સર્વત્ર થવા જોઇએ. એજ વાત સંવેદના માળિયવા ” આ સૂત્રપાઠ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. "" नवरं સ્પા રત્નપ્રભા પૃથ્વીમેં નૈરયિકોં કે ઉત્પાત આદિ કા કથન “ મીલે નેં અંતે ! ઈત્યાદિ—— ટીકા-સૂત્રકારે આ સૂત્રમાં રત્નપ્રભા આદિ નરકાની વતવ્યતાની જ સમ્યગ્દષ્ટિ આદિ જીવાની અપેક્ષાએ પ્રરૂપણા કરી છે. આ વિષયને અનુ શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૪૮
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy