SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ લક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-“રુપી ને भंते ! रयणप्पभाए पुढवीर तीसाए निरयावाससयसहस्सेसु संखेजवित्थडेसु नर• एसु किं सम्मदिदी नेरइया उववज्जति, मिच्छाद्दिद्वी नेरइया उववज्जति, सम्मा વિછારિરી રેરણા રવજન્નતિ?” હે ભગવન ! આ રત્નપ્રભા પૃથ્વીના ૩૦ લાખ નરકાવાસમાંના જે સંખ્યાત વૈજનના વિસ્તારવાળા નરકાવાસો છે, તેમાં શું સમ્યગદષ્ટિ નારકે ઉત્પન્ન થાય છે? કે મિદષ્ટિ નારકે ઉત્પન્ન થાય છે કે સમ્યગૃમિથ્યાદષ્ટિ નારકે ઉત્પન્ન થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“ચHT!” હે ગૌતમ! “amીિ વિ જોરइया उववज्जे ते, मिच्छादिट्ठी वि नेरइया उववअंति, नो सम्मामिच्छादिदी नेरइया વનંતિ'' રત્નપ્રભા પૃથ્વીના ૩૦ લાખ નરકાવાસમાંના સંખ્યાત જનના વિસ્તારવાળા નરકાવાસમાં સમ્યગ્દષ્ટિ નારકી પણ ઉત્પન્ન થાય છે, મિથ્યાદષ્ટિ નારકે પણ ઉત્પન્ન થાય છે, પરંતુ સમ્યમિચ્છાદષ્ટિ નારકો ઉત્પન્ન થતા નથી, કારણ કે “ર સમમિઠ્ઠો કુળરુ જા” આ વચન અનુસાર મિશ્રદષ્ટિ અવસ્થામાં મરણ થતું નથી. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“રૂપી જો મને ! રચcવમાઘ શુક્રવીણ તીક્ષા निरयावाससयसहस्सेसु संखेज्जवित्थडेसु नरएसु किं सम्महिट्ठी नेरइया उव्वटुंति ?" હે ભગવન! આ રત્નપ્રભા પૃથ્વીના જે ૩૦ લાખ નરકાવાસમાંના જે સંખ્યાત એજનના વિસ્તારવાળા નરકાવાસો છે, તેમાંથી શું સમ્યગ્દષ્ટિ નારકે ઉદ્ધ ના કરે છે? કે મિથ્યાદષ્ટિ નારકે ઉદ્વર્તન કરે છે? કે સમિથ્યાદષ્ટિ નારકે ઉદ્વર્તન કરે છે? મહાવીર પ્રભુને ઉત્તર-પુર્વ રેવ” હે ગૌતમ! ત્યાંથી સમ્યગ્દષ્ટિ નારકે પણ ઉદ્વર્તન કરે છે, મિથ્યાષ્ટિ નારકે પણ ઉદ્વર્તન કરે છે, પરતુ જે મિશ્રદષ્ટિ નારકે છે, તેઓ ત્યાંથી ઉદ્ધત્તના કરતા નથી–નીકળતા નથી, ગૌતમ સ્વામીને પ્રશ્ન-“મીરે બે મંતે ! વળવામાપ વીર રોકાણ निरयावाससयसहस्सेसु संखेज्जवित्थडा नरगा किं सम्महिदीहि नेरइएहिं अविरहिया, मिच्छाहिदीहिं नेरइएहि अविरहिया, सम्मामिच्छाहिदीहि नेरइएहिं अविर. હિયા વિ” હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના ૩૦ લાખ નરકાવાસમાંના સંખ્યાત જનના વિસ્તારવાળા નરકાવાસે શું સમ્યગ્દષ્ટિ નારકોથી યુક્ત છે ? કે મિથ્યાદષ્ટિ નારકેથી યુક્ત છે કે સમ્યમિથ્યાદષ્ટિ નારકેથી યુક્ત છે? મહાવીર પ્રભુને ઉત્તર-“ચમા !” હે ગૌતમ ! “સીિ િાિ नेरइएहिं अविरहिया, मिच्छाहिदीहिं वि नेरइएहिं अविरहिया, सम्मामिच्छाहिदीहिं નૈguહું અવિરહિયા, વિરચિા વા” રત્નપ્રભા પૃથ્વીના જે સંખ્યાત જનના વિસ્તારવાળા નરકાવાસે છે, તેઓ સમ્યગ્દષ્ટિ નારકાથી પણ યુક્ત છે, શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૪૯
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy