________________
મિથ્યાષ્ટિ નારકેથી પણ યુક્ત હોય છે, પરંતુ કયારેક તે નરકાવાસે સમ્યશ્મિથ્યાદિ નારકેથી અવિરહિત (યુક્ત) પણ હોય છે અને કયારેક વિરહિત (રહિત) પણ હોય છે, કારણ કે સમ્યગૃમિથ્યાટિઓને ત્યાં કાયમ સદુભાવ જ હોય છે એવું નથી, ક્યારેક સદુભાવ અને કયારેક અભાવ હેવાને કારણે તેમને વિરહ પણ સંભવી શકે છે. “ઇલ્વે સંવેદવિત્ય, વિ રિષિ મiા મળચવા” સંખ્યાત એ.જનના વિસ્તારવાળા નરકાવાસોના જેવું જ કથન અસંખ્યાત જનના વિસ્તારવાળા નરકાવાસોના સમ્યગ્દષ્ટિ, મિથ્યાષ્ટિ અને મિશ્રદષ્ટિ નારકેના ઉત્પાદ, ઉદ્વર્તન અને વિદ્યમાનતાના વિષયમાં પણ સમજવું. “પૂર્વ રામાપ , gવે નાવ સમાપ લિ” એજ પ્રમાણુ શર્કરામભા પૃથ્વીમાં પણ ઉત્પાદ, ઉદ્વર્તન અને વિદ્યમાનતાના વિષયમાં ત્રણ આલાપકનું કથન કરવું જોઈએ એજ પ્રકાર વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા અને તમામલામાં પણ ઉત્પાદ, ઉદ્વર્તન અને વિદ્યમાનતા વિષયક ત્રણ અભિલાપોનું કથન થવું જોઈએ.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“સ સત્તના જે તે ! ગુઢવી વંદુ અનુત્ત જાવ સંવિઘરે નરણ જ સમરિદી તેરાયા પુછા?” હે ભગવન ! અધઃસપ્તમી પૃથ્વીના કાલ, મહાકાલ, રૌરવ, મહારૌરવ અને અપ્રતિષ્ઠાન નામના જે પાંચ અનુત્તર, મહાવિશાલ નરકાવાસો છે, તેમાંના સંખ્યાત
જનના વિસ્તારવાળા નરકાવાસમાં (અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં) શું સમ્યગ્દષ્ટિ નારકે ઉત્પન્ન થાય છે? કે મિથ્યદૃષ્ટિ નારકે ઉત્પન્ન થાય છે? કે સમ્યક્સિચ્ચાદષ્ટિ નારકે ઉત્પન્ન થાય છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“જોગમા!” હે ગૌતમ! “િિર ને રૂચા न उववज्जति, मिच्छाहिट्ठी नेरइया उववज्जंति, सम्मामिच्छादिट्टी नेरइया न उववજાતિ” અધઃસપ્તમીના તે મહાનારકાવાસમાં સમ્યગ્દષ્ટિ નારકે ઉત્પન્ન થતા નથી, સમ્યમ્મિગ્લાદષ્ટિ નારકે પણ ઉત્પન્ન થતા નથી, પરંતુ મિશ્રદષ્ટિ
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૧૫૦