SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ }, નારકા જ ઉત્પન્ન થાય છે. “Ë સત્રકૃત્તિ વિ, અવિદ્દિ નદેવ ચળ૧માર, एवं असंखेज्जवित्थडेसु वि तिन्नी गमगा આ પૂર્વોક્ત રીતે જ અહી’ ઉદ્ધત્તનાનું કથન પશુ કરવુ જોઈએ એટલે કે અધઃસપ્તમી પૃથ્વીના સખ્યાત ચેાજનના વિસ્તારવાળા નરકાવાસેામાંથી સભ્યષ્ટિ નારકે પણ ઉત્તના કરતા નથી, સભ્યગ્મિથ્યાદષ્ટિ નારકો પણ ઉદ્ધૃત્તના કરતા નથી, પરંતુ મિથ્યા દૃષ્ટિ નારા જ ઉદ્ધૃત્તના કરે છે. વિરહિત અને અવિરહિત વિષયક વક્તવ્યતા અહીં રત્નપ્રસા જેવી જ સમજવી, એટલે કે અધઃસપ્તમીના સખ્યાત ચેાજનના વિસ્તારવાળા નરકાવાસેા સભ્યદૃષ્ટિ નારકોથી અવિરહિત (યુક્ત) છે, મિથ્યાર્દષ્ટિ નારકોથી પણ યુક્ત છે, પરન્તુ તે નરકાવાસે સભ્યસ્મિથ્યાદષ્ટિ નારકેાથી યુકત પણ હોય છે અને રહિત પણ હેાય છે. કારણ કે તેઓનુ` કયારેક ત્યાં અસ્તિત્વ હાય છે અને કયારેક હેતુ નથી, તેથી નરકાવાસા તેમનાથી રહિત પશુ સરંભવી શકે છે. અધઃસપ્તમીના અસખ્યાત ચેાજનના નરકાવાસેામાં પશુ ઉત્પાદ, ઉદ્ઘત્તના અને વિદ્યમાનતા વિષયક ત્રણ આલાપી, સખ્યાત ચેાજનના વિસ્તારવાળા નરકાવાસે જેવાં જ સમજી લેવા. પ્રસૂ॰ા નારકોં કી લેશ્યા કા નિરૂપણ -નરકવક્તવ્યતા “ તે નૂળ અંતે ! હેમ્સે ' ઇત્યાદિ— ઢીકા-આ સૂત્ર દ્વારા સૂત્રકારે નારકેાની લેશ્યાઓના વિષયમાં પ્રરૂપણા કરી છે. શ્મા વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે- તે મૂળ અંતે ! હેલેનીક્સે નાવ મુજેણે મંત્રિત્તા òલેતુ નેત્તુ સગવનંતિ ?” હે ભગવન્ ! શુ' જીવ કૃષ્ણવેશ્યાવાળા, નીલવેશ્યાવાળા, કાપેાતàશ્યાવાળા, તેોલેશ્યાવળા, પદ્મલેશ્યાવાળા અને શુકલલેફ્સાવાળા થઇને શુ' કૃષ્ણવેશ્યાવાળા નારકેામાં ઉત્પન્ન થઈ જાય છે ખરા ? મહાવીર પ્રભુને ઉત્તર-“ફ્તા, નોયમા ! હેલે નાય પત્રવTNT' હા, ગૌતમ ! કૃષ્ણુલેશ્યાવાળે, નીલકેશ્યાવાળે, કાપેતલેશ્યાવળા, તોલેશ્યાવાળે, પદ્મવેશ્યાવાળા અને શુકલેશ્યાવાળા થઈને જીવ કૃષ્ણુલેશ્યાવાળા નારકામાં ઉત્પન્ન થઈ જાય છે. 99 ગૌતમ સ્વામીના પ્રશ્ન- છે હેળઢેળ મતે ! પણં વુચ, ક્રૂઝેલ્લે ગાય उववज्जइ '' હે ભગવન્ ! આપ શા કારણે એવું કહેા છેા કે કુષ્ણુલેશ્યાવાળા, નીલેરયાવાળા, કાપે તલેશ્યાવાળે', તે કેશ્યાવળા, પદ્મલેશ્યાવાળે, અથવા શુકલલેશ્યાવાળા થઈને જીવ કૃષ્ણદ્યેશ્યાવાળા નારકામાં ઉત્પન્ન થઇ જાય છે ? મહાવીર પ્રભુના ઉત્તર–“ શૌચમા !” હે ગૌતમ ! “ જેસટ્ટાળેલુ સંન્નિ लिस माणेसु संकिलिस्सा माणेसु कण्ड्लेस्सं परिणमइ, कण्हलेस्सं परिणमत्ता कन्ह "" શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૫૧
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy