________________
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“તે ! ના ” હે ભગવન! આપ શા કારણે એવું કહે છે કે કૃષ્ણાદિ લેશ્યવાળ થઈને જીવ નીલ લેશ્યાવાળા નારકમાં ઉત્પન્ન થઈ જાય છે?
મહાવીર પ્રભુને ઉત્તર -“જોય!” હે ગૌતમ ! “જેસાથે સંદિलिस्समाणेसु वा विसुज्झमाणेसु वा नीललेस्सं परिणमइ, नीललेस्सं परिणमइत्ता વીલેનેરા, વવજ્ઞ” જ્યારે કેશ્ય ભેદે (વેસ્થાસ્થાન) અવિશુદ્ધિ અથવા વિશુદ્ધિને પ્રાપ્ત કરતા રહે છે, એટલે કે જ્યારે પ્રશસ્ત લેશ્ય સ્થાને અવિશુદ્ધિને અને અપ્રશસ્ત લેશ્વાસ્થાને વિશુદ્ધિને પ્રાપ્ત કરતા રહે છે, ત્યારે જીવ નીલલેશ્યા પ્રાપ્ત કરે છે, અને નીલલેશ્યા પ્રાપ્ત કરીને જીવ નીલલેશ્યાવાળા નારકમાં ઉત્પન્ન થઈ જાય છે. તેની નોચમા ! સાવ વવવકા” હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે કૃષ્ણાદિ લેશ્યાવાળો થઈને જીવ નીલેશ્યાવાળા નારકમાં ઉત્પન્ન થઈ જાય છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“તે જૂળ મં! હે નીર જ્ઞાન મલિ છેલ્લેણ રેરણ૩૨વા” હે ભગવન ! શું કૃષ્ણ, નીલ આદિ લેફ્સાવાળો થઈને જીવ કા પોતલેશ્યાવાળા નારમાં ઉત્પન્ન થાય છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“gવં જET નીસ્ટેરણા તા જાહેર વિ માળિયા , સાવ છે તે જાણ કરવા” હા, ગૌતમ ! જેવું કથન નીલલેસ્થામાં કરવામાં આવ્યું છે, એવું જ કથન કાપતલેશ્યામાં પણ કરવું જોઈએ એટલે કે કાદિ લેશ્યાવાળો થઈને પણ જીવ કાતિલસ્પાવાળા નારકોમાં ઉત્પન્ન થાય છે.
ગૌતમ સ્વામીનો પ્રશ્ન–હે ભગવન ! આપ શા કારણે એવું કહે છે કે કૃષ્ણાદિ લેફ્સાવાળા થઈને જીવ કાતિલેશ્યાવાળા નારકામાં ઉત્પન્ન થાય છે?
મહાવીર પ્રભને ઉત્તર-હે ગૌતમ! જ્યારે લેશ્યાસ્થાન (લેસ્થાભેદ) અવિશુદ્ધિને અથવા વિશુદ્ધિને પ્રાપ્ત કરતા રહે છે, ત્યારે જીવ કાતિલેશ્યાને પ્રાપ્ત કરે છે, અને કાતિલેશ્યાને પ્રાપ્ત કરીને તે જીવ કાતિલેશ્યાવાળા નારકમાં ઉત્પન્ન થઈ જાય છે.
ગૌતમ સ્વામી કહે છે કે–“રેવં મરે! લૅવૅ મંતે! રિ” હે ભગવન! આપે આ વિષયને અનુલક્ષીને જે પ્રતિપાદન કર્યું, તે સત્ય છે. હે ભગવન! આપની વાત સર્વથા સત્ય જ છે. સૂત્રકા જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના તેરમા શતકને પહેલે ઉદ્દેશ સમાપ્ત ૧૩-૧
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૧૫૨