________________
તેરહર્વે શતક કે દૂસરે ઉદેશે કા સંક્ષિપ્ત વિષય વિવરણ
તેરમા શતકનો પ્રારંભ
ઉદ્દેશક બીજે તેરમાં શતકના બીજા ઉદ્દેશકમાં જે વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તેનું સંક્ષિપ્ત વિવરણ આ પ્રમાણે છે-દેના પ્રકારનું કથન, ભવનવાસી દેવોના પ્રકારનું કથન, અસુરકુમારાવાસમાંથી ઉદ્વર્તના (યવન)નું કથન, નાગકુમારાદિકેને આવાસની વક્તવ્યતા, વાતવ્યન્તર દેવના આવાસની વક્તવ્યતા, એક સમયમાં કેટલા વાનવ્યન્તર દેવને ઉત્પાદ થાય છે, તેનું કથન, તિષિક દેના વિમાનાવાસની વક્તવ્યતા, સૌધર્મદેવલોકના વિમાનાવાસની વક્તવ્યતા, એક સમયમાં સૌધર્મથી લઈને સહસ્ત્રાર પર્યન્તના કપમાં કેટલા દેવની ઉપત્તિ થાય છે, તેનું કથન આનતપ્રાણત દેવલેકના વિમાનાવાસની વક્તવ્યતા, રૈવેયક વિમાનાવાસની વક્તવ્યતા, અનુત્તર વિમાનાવાસવક્તવ્યતા, અનુત્તરવિમાનની વતવ્યતા, પાંચ અનુત્તર વિમાનમાં એક સમયમાં કેટલા દેને ઉત્પાદ આદિ થાય છે, તેની વક્તવ્યતા, અસુરકુમારાવાસમાં સમ્યગ્દષ્ટિ આદિ દેના સમુત્પાદની વક્તવ્યતા, “શું કૃષ્ણાદિ લેશ્યાવાળા થઈને જીવે કૃષ્ણાદિ લેફ્સાયુક્ત જેમાં ઉત્પન્ન થાય છે ખરાં?” ઈત્યાદિ પ્રશ્નોના ઉત્તર,
દેવ વિશેષ કા નિરૂપણ
–દેવેની વક્તવ્યતા“વિઘા મરેતેવા Gomત્તા” ઈત્યાદિ–
ટીકાર્થ–પહેલા ઉદ્દેશામાં નારકેની પ્રરૂપણ કરવામાં આવી. ઔપપાતિકતાની સધર્મતાને કારણે હવે આ બીજા ઉદ્દેશામાં સૂત્રકાર દેવેની પ્રરૂપણા કરે છે-આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે#વિદ જો મરે ! તેવા પumત્તા?” હે ભગવન્! દેના કેટલા પ્રકાર કહ્યા છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“જો મા હે ગૌતમ ! “દિવા લેવા qvorત્તા” દેના ચાર પ્રકાર કહ્યા છે, “તૈના” જે નીચે પ્રમાણે છે
મવાવાળી, વાળમંતરા, ગોવિચા, વેનિયા' (૧) ભવનવાસી, (૨) વાનબન્તર, (૩) જ્યોતિષિક, અને (૪) વૈમાનિક,
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૧૫૩