________________
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“માનવાઢી મરે ! તેવા વિહાં પત્તા?” હે ભગવન્ભવનવાસી દે કેટલા પ્રકારના કહ્યા છે ?
મહાવીર પ્રભુને ઉત્તર–“રવિ પત્તતંaહા” હે ગૌતમ! ભવન. વાસી દેના નીચે પ્રમાણે દસ પ્રકાર કહ્યા છે–“અસુરકુરા દૂર્વ મેળો ના વિસિસ વુલા જાવ સરાણિયા સવૅસિદ્ધા” અસુરકુમાર આદિ ભેદનું જેવું કથન બીજા શતકના સાતમાં ઉદ્દેશામાં કરવામાં આવ્યું છે, એવું કથન અહીં ગ્રહણ કરવું જોઈએ ત્યાં ભવનપતિના દસ ભેદે આ પ્રમાણે કહ્યા છે(૧) અસુરકુમાર, (૨) નાગકુમાર, (૩) સુવર્ણકુમાર, (૪) અગ્નિકુમાર, (૫) વિધુત્યુમાર, (૬) ઉદધિકુમાર, (૭) દ્વીપકુમાર, (૮) વાયુકુમાર, (૯) દિશાકુમાર અને (૧૦) સ્વનિતકુમાર વાનવ્યક્તર દેવેના આઠ પ્રકાર અને જાતિષિકોના પાંચ પ્રકાર કહ્યા છે. વૈમાનિક દેવના સૌધર્મકલ્પવાસી આદિ ૧૨ પ્રકાર કહ્યા છે. યકવિમાને નવ પ્રકારના અને અનુત્તર વિમાને પાંચ પ્રકારના કહ્યા છે પાંચ અનુત્તર વિમાનોનાં નામ નીચે પ્રમાણે છે-વિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“વરૂયા મતે બહુમારાવાસણા પછાતા” હે ભગવન્ ! અસુરકુમારાવાસે કેટલા લાખ કહ્યા છે ?
મહાવીર પ્રભુને ઉત્તર-“જો !” હે ગૌતમ! “વોર્િમયુરકુમરાવાસણચH Gomત્તા ” અસુરકુમારોના ૬૪ લાખ આવાસે કહ્યા છે.
ગૌતમ સ્વામીને પક્ષ-“તે જિં સંકથિ બજ્ઞવિરથયા?” હે ભગવન્! તે ૬૪ લાખ અસુરકુમારાવાસે શું સંખ્યાત એજનના વિસ્તારવાળા છે, કે અસંખ્યાત એજનના વિસ્તારવાળા છે ?
મહાવીર પ્રભુને ઉત્તર–“જોયા! હેલેકવિથ વિ, નવેક7વિઘા ” હે ગૌતમ ! તે અસુરકુમારાવાસો સખ્યાત જનના વિસ્તારવાળા પણ છે અને અસંખ્યાત એજનના વિસ્તારવાળા પણ છે. એજ વાત નીચેના સૂત્રપાઠ દ્વારા વ્યક્ત થાય છે–“નંદીવરમાં હજુ” ઈત્યાદિ–
આ ગાથાને અર્થ—અસુરકુમાર દિકના જે નાનામાં નાનાં ભવને છે, તે જાંબુદ્વીપના જેવડા છે, મધ્યમ ભવને સંખ્યાત જનના વિસ્તારવાળાં છે, અને બાકીનાં ભવને અસંખ્યાત જનના વિસ્તારવાળાં છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ વોહરી મંતે! અgpમારાવાતાવરણ संखेज्जवित्थडे असुरकुमारावासेसु एगसमएणं केवइया असुर कुमारा उवज्जति?" હે ભગવન્ ૬૪ લાખ અસુરકુમારાવસેમાંના જે સંખ્યાત જનના વિસ્તારવાળા અસુરકુમારાવાસે છે, તેમાં એક સમયમાં કેટલા અસુરકુમારો ઉત્પન્ન થાય છે? “કાર રચા તેરાણા વવવનંતિ ?” કેટલા કૃષ્ણલેશ્યાવાળા,
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૧૫૪