SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલા નીલેશ્યાવાળા, કેટલા કાતિલેશ્યાવાળા તથા કેટલા તેજલેશ્યાવાળા નારકે ત્યાં એક સમયમાં ઉત્પન્ન થાય છે? “વફા તૃણિયા વવવઅંતિ” તથા કેટલા પૂર્વોક્ત સ્વરૂપવાળા કૃષ્ણપાક્ષિક અસુરકુમારો ઉત્પન્ન થાય છે? “વ ગ્રહ રાણમાણ તહેવ પુછા” એ જ પ્રમાણે જેવાં પ્રશ્નો નારકેના વિષયમાં રત્નપ્રભા પૃથ્વીના સૂત્રમાં (પહેલા ઉદ્દેશાના પહેલા સૂત્રમાં) પૂછવામાં આવ્યા છે, એવાં જ પ્રશ્નો અહીં અસુરકુમારના વિષયમાં પણ પૂછવા જોઈએ, આ પ્રશ્નને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે “તહેવ વાગર” હે ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વીના સંખ્યાત અને અસંખ્યાત જનના વિસ્તારવાળા નરકાવાસના નારકના વિષયમાં આ પ્રશ્નોના જેવા ઉત્તર આપવામાં આવ્યા છે એવા જ ઉત્તર અહીં અસુરકુમારના અસુરકુમારાવાસના વિષયમાં પણ સમજી લેવા. “નવ વોહિં વે િવવવવંતિ” પરંતુ નારકોના કથન કરતાં અસુરકુમારના કથનમાં એટલી જ વિશેષતા છે કે અસુરકુમારેમાં પુરુષવેદ અને સ્ત્રીવેદને જ સદ્દભાવ હોય છે. “નપુંધરાવે ૧૧ ત્તિ” અસુરકુમારાવાસમાં નપુંસકદવાળા અસુરકુમારે ઉત્પન્ન થતા નથી. “સંત” બાકીનું સમસ્ત કથન રત્નપ્રભા પૃથ્વીના નારકોના જેવું જ સમજવું. દવદંત વિ તવ, અણની ૩ વહૃતિ” ઉદ્વર્તના વિષયક કથન પણ રત્નપ્રભા નારકના કથન જેવું જ અહીં સમજવું પરંતુ અસુરકુમારોની ઉદ્વર્તના કથનમાં એટલી જ વિશેષતા છે કે અસુરકુમારથી અસંજ્ઞીઓ પણ ઉદ્વર્તન કરે છે, કારણ કે અસુરકુમારથી લઈને ઈશાનપર્યક્તના દેવ અસંગી પૃથ્વીકાય આદિમાં પણ ઉત્પન્ન થઈ જાય છે. “હિનાળી, ઓફિસળી ન ૩૪ તિ–સં સંવ” અવધિજ્ઞાની અને અવધિદર્શની જ અહી થી (અસરકમારાવાસમાંથી) ઉદ્વર્તન કરતા નથી, કારણ કે અસુરકુમારાદિમાંથી ઉદ્ધત્ત થયેલા (નીકળેલા) જીવોની તીર્થંકરાદિ રૂપે ઉત્પત્તિ થતી નથી અને અવવિજ્ઞાન અને અવધિદર્શનથી યુક્ત તીર્થકરોની જ ઉદ્વર્તન થાય છે. બાકીનું સમસ્ત કથન ઉદ્વર્તાના સંબંધી નારકોના પક્ત કથન પ્રમાણે જ સમજવું. “પછાત્તાપુ તહેવ, નવાં સાકર રૂરિયt guત્તા, પરં પુરિરેચા વિ, નપુરેચા નરિધ” પ્રજ્ઞસપપલક્ષિત આલાપકમાં અહીં પહેલા ઉદેશકના જેવું જ કથન થવું જોઈએ, પરંતુ તે કથન કરતાં અસુરકુમારના કથનમાં એટલી જ વિશેષતા છે કે--અહીં સ્ત્રીવેદક સંખ્યાત કહ્યા છે અને પુરુષવેદકે પણ સંખ્યાત કહ્યા છે. અહીં નપુંસકવેદકે હેતા નથી. “ો ક્ષાથી સિચ ાથિ, હિય નથિ થિ ગomળે પ્રશ્નો વા, તો જા, રિનિ વા, ડોળે ડિઝા ” અસુરકુમારાવાસમાં ક્રોધકષાયી અસુર કુમારે કયારેક હોય છે પણ ખરાં અને કયારેક નથી પણ હતા જે ત્યાં તેમને સદૂભાવ હોય છે, તે ઓછામાં ઓછા એક, બે અથવા ત્રણ અને વધારેમાં વધારે સંખ્યાત ક્રોધકષાયીને સદૂભાવ હોય છે. “ga મા શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૫૫
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy