________________
વાચી, માયા સાથી” એજ પ્રમાણે અસુરકુમારાવાસોમાં માનકષાયી અને માયાકષાયી અસુરકુમારે પણ કયારેક હોય છે અને કયારેક નથી હતા જે તેમને સદ્દભાવ હોય છે, તે ઓછામાં ઓછા એક, બે અથવા ત્રણને અને વધારેમાં વધારે સંખ્યાતને સદ્ભાવ હોય છે. આ કથનથી એ વાતનું પ્રતિપાદન થાય છે કે દેવોમાં ક્રોધ, માન અને માયા કષાયના ઉદયવાળા જીવો કયારેક જ હોય છે. તેથી જ એવું કહેવામાં આવ્યું છે કે “દયાનિત્ત, રચાત્ 7 નિત” પરંતુ ભકષાયવાળા જીને દેવામાં સદા સદુભાવ રહે છે, કારણ કે ભકષાયના ઉદયવાળા ઘણું દે હેઈ શકે છે, તેથી જ એ સૂત્રપાઠ આપવામાં આવ્યો છે કે “સંહે સોમથી પumત્તા” “દેવામાં ભકષાયી સંખ્યાત હોય છે. બાકીનું આ વિષયને લગતુ સમસ્ત કથન પૂર્વોક્ત કથન પ્રમાણે જ સમજવું. “ત્તિ વિ નમgણુ સંવેજેવું વારિ છેarગો માળચરવામ” સંખ્યાત ચીજનના વિસ્તૉરવાળા અસુરકુમારાવાસમાં જે ઉત્પાદ, ઉદ્વર્તન અને સત્તા (વિદ્યમાનતા) વિષયક આલાપકે કહ્યા છે, તેમાં કૃષ્ણલેશ્યા, નીલેશ્યા, કાપોતલેશ્યા અને તેજલેશ્યા, આ ચાર લેસ્થાઓ કહેવી જોઈએ, કારણ કે અસુરકુમારદિકમાં ચાર લેશ્યાઓ જ સંભવી શકે છે. “gવું કવિત્વવિ, નવરં તિવિ જમણ અસંવેકના માળિયા, કાર સંજ્ઞા વરિમા guત્તા” એજ પ્રમાણેસંખ્યાત એજનના વિસ્તારવાળા અસુરકુમારાવાસની જેમ જ-અસંખ્યાત
જનના વિસ્તારવાળા અસુરકુમારાવાસમાં પણ સમજવું પરંતુ અસંખ્યાત જિનના વિસ્તારવાળા અસુરકુમારાવાસમાં ઉત્પાદ, ઉદ્વર્તન અને સત્તા વિષયક ત્રણ આલાપમાં “સંખ્યાત” ને બદલે “અસંખ્યાત' પદ કહેવું જોઈએ જેમ કે-અસંખ્યાત જનના વિસ્તારવાળા અસુરકુમારાવાસમાં અસંખ્યાત અસુરકુમાર છે, અસંખ્યાત કૃષ્ણપાક્ષિક છે, અસંખ્યાત શુકલપાક્ષિક છે, અસંખ્યાત કૃષ્ણાદિ લેશ્યાવાળા છે, ઈત્યાદિ કથન ગ્રહણ થવું જોઈએ ત્યાં અસંખ્યાત અનાકારો પગવાળા અસુરકુમારે છે, ત્યાં સુધીનું સમસ્ત કથન અહીં સમજી લેવું જોઈએ. તથા અનન્તરપપન્નકથી લઈને ચરમ અને અચરમ સુધીના અસુરકુમારે પણ અસંખ્યાત છે, એમ સમજવું
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“a i મતે ! નાકુમારાવારસન્ન guત્તા ?” હે ભગવન્ ! નાગકુમારાવાસ કેટલા લાખ કહ્યા છે? “વં જ્ઞાવ ળિયન” એ જ પ્રમાણે હે ભગવન્! સુવર્ણકુમારોથી લઈને સ્તનતકુમાર પર્યન્તના ભવનપતિ દેના કેટકેટલા આવાસે કહ્યા છે ?
મહાવીર પ્રભુને ઉત્તર-“નવાં રથ ષત્તિવા અવળા” હે ગૌતમ! જે નિકાયમાં જેટલાં લાખ ભવન છે, તે નિકાયમાં એટલાં લાખ ભવન રૂપ આવાસ કહેવા જોઈએ નીચેની બે ગાથાઓમાં પ્રત્યેક ભવનપતિ નિકાયના
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૧૫ ૬