________________
દેના આવાસની સંખ્યા બતાવવામાં આવેલ છે. રદ્દી ગણા” ઈત્યાદિ આ ગાથાઓને અર્થ નીચે પ્રમાણે છે-અસુરકુમારના ૬૪ લાખ ભવન છે, અસુરકુમારને ૩૦ લાખ ભવન ઉત્તર દિશામાં છે અને ૩૪ લાખ ભવન દક્ષિણ દિશામાં છે. નાગકુમારોના ૪૦ લાખ ભવન ઉપર અને ૪૪ લાખ દક્ષિણ દિશામાં છે. આ રીતે તેમના કુલ ૮૪ લાખ ભવન છે. સુવર્ણકુમારના ઉત્તર દિશામાં ૩૪ લાખ અને દક્ષિણમાં ૩૮ લાખ ભવને મળીને કુલ ૭૨ લાખ ભવન છે, વાયુકુમારોના ઉત્તરમાં ૪૬ લાખ અને દક્ષિણમાં ૫૦ લાખ ભવને મળી કુલ ૯૬ લાખ ભવને છે દ્વિીપકુમાર, દિશાકુમાર, ઉદધિકુમાર, વિઘુકુમાર, અગ્નિકુમાર અને સ્વનિતકુમાર આ પ્રત્યેકના ઉત્તર દિશામાં ૩૬-૩૬ લાખ અને દક્ષિણ દિશામાં ૪૦-૪૦ લાખ ભવને મળી કુલ ૭૬-૭૬ લાખ ભવને છે ઉત્તર દિશાના ભવનોનો કુલ સરવાળે ૩૬૬૦૦૦૦૦ અને દક્ષિણ દિશાના ભવને કુલ સરવાળે ૪૦૦૦૦૦૦૦ થાય છે આ રીતે ભવનપતિઓના દસે નિકાયના દેવના ભવનેને કુલ સરવાળે ૭૭૨૦૦૦ ૦૦ થાય છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“જફાળે મરે! વાત જાણ સહૃar guત્તા” હે ભગવન્! વાવ્યનર દેવેના કેટલા લાખ આવાસો કહ્યા છે?
મહાવીર પ્રભુને ઉત્તર-જોયા! અલંડના વાળમંતરાવાચસાક્ષા gumત્તા હે ગૌતમ! વાનવ્યન્તરોના આવાસની સંખ્યા અસંખ્યાત લાખની કહી છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“તે મરે! જિં સંક્રાતિ સંવેકાવિહા” હે ભગવન! વાવ્યતરોને તે અસંખ્યાત લાખ ભવનાવસો શું સંખ્યાત જનના વિસ્તારવાળા છે?, કે અસંખ્યાત વૈજનના વિસ્તારવાળા છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“જો મા ! કાથડા, નો અર્ણવેવસ્થ” હે ગૌતમ ! વાનરયનરોના તે આવા સંખ્યાત એજનના વિસ્તારવાળા છે, અસંખ્યાત જનના વિસ્તારવાળા નથી કહ્યું પણ છે કે-“વહીવનના ર૪” ઈત્યાદિ તાત્પર્ય એ છે કે “વાન વ્યતરોના જે ક્ષદાવાઓ સૌથી નાના છે, તેઓભરત અરવત ક્ષેત્રના સમાન છે, મધ્યમ આવાસ મહાવિદેહ ક્ષેત્ર સમાન છે અને તેમનાં જે નગરે છે, તેઓ જંબુદ્વીપના સમાન છે.”
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“સંવેજોતે ! વાળમંતરાવાસના ઘા
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૧૫૭