________________
સનg ળ જેવા વાળમંત વાવલંરિ?” હે ભગવન્! સંખ્યાત જનના વિસ્તાર વાળા વાનવ્યતરાવાસમાં એક સમયમાં કેટલા વાનવ્યતર દે ઉત્પન્ન થાય છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“પૂર્વ નાં કહુકુમારાળે સંજવિહુ, તિજ જમના, તવ માળિયકવા, વાળનમંતરાણ વિ તિત્તિ મહે ગૌતમ! અસરકુમારોના સંખ્યાત એજનના વિસ્તારવાળા અસુરકુમારાવાસમાં ઉત્પાદ, ઉદ્વ
ના અને સત્તવિષયક ત્રણ આલાપકે પહેલાં પ્રકટ કરવામાં આવ્યા છે, એ જ પ્રમાણે વાતવ્યન્તરોના પણ સંખ્યાત એજનના વિસ્તારવાળા વાનવ્યતરાવાસમાં પણ ઉત્પાદ, ઉદ્ધના અને સત્તાવિષયક ત્રણ આલાપક કહેવા જોઈએ.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“વફા મંતે! ગોસિવિમાનવાહનચર દક્ષા પત્તા” હે ભગવદ્ ! તિષિક દેના કેટલા લાખ વિમાનાવાસ કહ્યા છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“ોચના!” હે ગૌતમ! અસંગ કોવિવિમાનવાચા ઘouત્તા” તિષિક દેના વિમાનાવાસે અસં. ખ્યાત લાખ કહ્યા છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-તે í મેતે ! સંવિધા, સંગવિસ્થા?” હે ભગવન્! તિષિકોના વિમાનાવાસે શું સંખ્યાત એજનના વિસ્તાર વાળા છે, કે અસંખ્યાત જનના વિસ્તારવાળા છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“gવં કા વાળમંતર ત ગોવિચાળ હિ तिन्नि गमगा भाणियव्वा, नवरं एगा तेउलेस्सा, उववज्जति तेसु पण्णत्तेसु य असन्नी નથિ, વૈજં તેવ” હે ગૌતમ ! પહેલા વાનવ્યન્તરના ઉત્પાદ, ઉદ્ધત્તના અને સત્તાવિષયક જેવા ત્રણ આલાપકે કહ્યા છે, એવાં જ તિષિકેના ઉત્પાદ ઉદ્વર્તન અને સત્તાવિષયક ત્રણ આલાપકે કહેવા જોઈએ. તથા
gmરિમi wાકન ગોર” ઈત્યાદિ કથન અનુસાર જ્યોતિષિકેના વિમાનાવાસ સંખ્યાત જનના વિસ્તારવાળા જ સમજવા વાનવ્યન્તરોના કથન કરતાં અહી એટલી જ વિશેષતા છે કે વાનવ્યન્તરોમાં ચાર વેશ્યાઓ હોય છે, પરંતુ તિષિકેમાં માત્ર તેજલેશ્યાને જ સદ્ભાવ હોય છે. વળી વાવ્યન્તરોમાં અસંજ્ઞી ઉત્પન્ન થાય છે, પરંતુ તિષિકેમાં અસં. જ્ઞીને ઉપાદ કહ્યો નથી બાકીનું સમસ્ત કથન વાનવ્યતરાના જેવું જ સમજવું.
ગૌતમ સ્વામીનો પ્રશ્ન-બોક્સેળ મરે! જે વિદ્યા વિમળાવાસશુલ્લા પાત્તા”હે ભગવન ! સાધમ દેવલોકમાં કેટલા લાખ વિમાનાવાસ કહ્યા છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“જો મા ! ai વિમાનવાહક સંજ્જા પUMT” ગૌતમ ! સૌધર્મ કપમાં ૩૨ લાખ વિમાનાવાસ કહ્યા છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૧૫૮