________________
ગૌતમ સ્વામીને પ્રશ્ન-બતે મેસે! જિં સંવિથા, કલેકવા?” હે ભગવન્! સૌધર્મકલ્પના ૩૨ લાખ વિમાનવાસે શું સંખ્યાત જનના વિસ્તારવાળા છે, કે અસંખ્યાત યોજનાના વિસ્તારવાળા છે?
ઉત્તર-બોચના!” હે ગૌતમ! “વિથ પિલવસ્થ વિ.” સંખ્યાત એજનના વિસ્તારવાળા પણ છે અને અસંખ્યાત એજનના વિસ્તારવાળા પણ છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-બસો મેળ મરે! વધે ઘણણ વિભાળવારાसहस्सेसु संखेज्जवित्थडेसु विमाणे एगसमएणं केवइया सोहम्मा देवा उववज्जति" ભગવન્! સૌધર્મ કલ્પના ૩૨ લાખ વિમાનાવાસમાંના જે સંખ્યાત જનના વિસ્તારવાળા વિમાનાવાસો છે, તેમાં એક સમયમાં કેટલા સૌધર્મ દેવે ઉત્પન્ન થાય છે? “વફા તેરસેરણા રવાન્નતિ કેટલા તેજેશ્યાવાળા ઉત્પન્ન થાય છે?
મહાવીર પ્રભુને ઉત્તર-પૂર્વ ના ગોરિયાળે તિગ્નિ માં દેવ ત્તિનિ જમના માળિયાવા” હે ગૌતમ ! જ્યોતિષિકોના ઉત્પાદ, ઉદ્વર્તના અને સત્તાવિષયક જેવાં ત્રણ આલાપકે કહેવામાં આવ્યા છે, એવાં જ ત્રણ આલાપકો અહીં પણ કહેવા જોઈએ. “નવરં રિલ લંડન માળિયદના, શોણિતાળ, ગોવિંળી , વવવેચવા, તે તંવ” જ્યોતિષિકેના ત્રણ આલાપકો કરતાં આ ત્રણ આલાપકેમાં એટલી જ વિશેષતા છે કે ત્યાં ત્રણે આલાપમાં “સંખ્યાત પદ વપરાયું છે, તેને બદલે અહીં “અસંખ્યાત” પદ મૂકવું જોઈએ. જેમ કે....સંખ્યાત છે ત્યાં સૌધર્મ દેવ રૂપે ઉત્પન્ન થાય છે, સંખ્યાત સૌધર્મ દે ત્યાંથી ઉદ્વર્તન કરે છે અને ત્યાં સંખ્યાત સૌધર્મદેવ વિદ્યમાન છે. સૌધર્મ કલ્પમાંથી અવધિજ્ઞાની છે ત્યાંથી ચુત થાય છે, કારણ કે સૌધર્માદિ કપમાંથી યુત થયેલા છો તીથ કરાદિક થાય છે. બાકીનું સમસ્ત કથન જ્યોતિષિના કથન જેવું જ સમજવું " असंखेज्जवित्थडेसु एवं चेत्र तिन्नि गमगा, नवरं तिसु वि गमएसु असंखेज्जा માળવવામાં અસંખ્યાત જનના વિસ્તારવાળા જે સૌધર્મક૯૫ના વિમા. નાવાસો છે, તેમાં સંખ્યાત એજનના વિસ્તારવાળા વિમાનાવાસોના જેવાં જ ઉત્પાદ, ઉદ્ધના અને સત્તાવિષયક આલાપક કહેવા જોઈએ, પરંતુ આ આલાપકમાં સંખ્યાત પદને બદલે અસંખ્યાત પદને પ્રયોગ કરે જઈએ
અવધિજ્ઞાની અને અવધિદર્શની અહીથી (અસંખ્યાત એજનના વિસ્તારવાળા સૌધર્મવિમાનાવાસમાંથી) અસંખ્યાતની માત્રામાં ચુત થતા નથી. પણ સંખ્યાતની માત્રામાં જ ટ્યુત થાય છે, કારણ કે જે છે ત્યાંથી ચ્યવીને તીર્થંકરાદિ રૂપે ઉત્પન થાય છે, તેમની સંખ્યા સંખ્યાત જ છે, અસંખ્યાત નથી બાકીનું સમસ્ત કથન પૂર્વોક્ત કથન અનુસાર જ સમજવું
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૧૫૯