________________
વિસ્તારવાળા નરકાવાસેામાં સમ્યગ્દષ્ટિ આફ્રિકાના ઉત્પાદની પ્રરૂપણા, સમ્યગ્દષ્ટિ આફ્રિકાની ઉદ્ધૃત્તનાની પ્રરૂપણા, સમ્યષ્ટિની અવિરહિતતાની પ્રરૂપણા, સાતમી નરકપૃથ્વીમાં સભ્યદૃષ્ટિ આદિ જીવાની ઉપત્તિની પ્રરૂપણા, “ કૃષ્ણાદિ લેશ્યાવાળા જીવા શુ કૃષ્ણ લેશ્માવાળા નારકામાં ઉત્પન્ન થાય છે? કે નીલેશ્યાવાળા નારકામાં ઉત્પન્ન થાય છે ? કે કાપાત લેશ્યાવાળા નારકેામાં ઉત્પન્ન થાય છે ?’- ઈત્યાદિ પ્રશ્નોત્તરા.
તેરમાં શતકના ઉદ્દેશકેાના વિષયનુ' સૂચન કરતી સંગ્રહગાથા— " पुढवी १ देव२ मणंतर ३ पुढवी४ आहारमेव५ उववाए६ । માલા મ૮ બળવારે વાકિયા સમુષાર્૧૦૦૧, ”
તેરહનેં શતક કે ઉદેશાર્થ સંગ્રહ
S
દ
,,
પૃથ્વી નામના પહેલા ઉદ્દેશામાં નરકપૃથ્વીઓનું પ્રતિપાદન કર્યુ છે, દેવ નામના ખીજા ઉદ્દેશામાં દેવાની પ્રરૂપણુ! કરી છે. “મણ તર ઉપપાત ક્ષેત્રની પ્રાપ્તિના સમયમાં તુરત જ આહાર કરનારા નારકીના વિષયનુ ત્રીજા ઉદ્દેશામાં પ્રતિપાદન કર્યું છે. ચેાથા ઉદ્દેશામાં નરકપૃથ્વીની વક્તવ્યતાનું પ્રતિપાદન કર્યુ છે છઠ્ઠા ઉદ્દેશામાં નારકાદિના ઉપપાતનું કથન કર્યુ છે. સાતમાં ઉદ્દેશામાં ભાષાની અને આઠમાં ઉદ્દેશામાં કમની ભાવિતામા પ્રરૂપણા કરી છે. અણુગાર વૈક્રિયલબ્ધિના પ્રભાવથી, હાથમાં ઢારડાથી ખાંધેલી ઘડીયાળ લઈને આકાશમાં ગમન કરી શકે છે, ઈત્યાદિ વિષયનું પ્રતિપાદન નવમાં ઉદ્દેશામાં કરવામાં આવ્યું છે. દસમાં ઉદ્દેશામાં સમુદ્ધાતાનુ વણ્ન કરવામાં આવ્યું છે આ પ્રકારના દસ ઉદ્દેશકને આ તેરમાં શતકમાં સમાવેશ થાય છે ઉપયુ ક્ત ગાથાના અર્થ આ પ્રમાણે થાય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
પૃથિખ્યાદિ કા નિરૂપણ
—પૃથ્વી આદિની વકતવ્યતા “ રાશિદ્દે નાવ વ વચારી” ઇત્યાદિ—
ટીકા-સૂત્રકારે આ સૂત્ર દ્વારા રત્નપ્રભા આદિ પૃથ્વીના વિષયમાં વિશેષ વકતવ્યતાનું કથન કર્યું" છે, “રાશિદ્દે લાવવું ચાલી ’ રાજગૃહ
૧૩૪