________________
શબ્દો દ્વારા અથવા અનભિલાપ્ય શબ્દ દ્વારા જ કહેવામાં આવે છે.
હવે દેશની અપેક્ષાએ પાંચપ્રદેશિક સ્ક ંધના ભગા પ્રકટ કરવા માટે આ પ્રમાણે કહી શકાય છે-જ્યારે પંચપ્રદેશિક સ્કંધના પેાતાના પર્યાયેાની અપેક્ષાએ સદૂભાવપર્યાયવાળા એકદેશ આદિષ્ટ થાય છે, ત્યારે તે સરૂપ હોય છે, પરપાંચાની અપેક્ષાએ અસદ્ભાવ પર્યાયવાળા જ્યારે ખીજે દેશ આદિષ્ટ થાય છે ત્યારે તે કથ'ચિત્ અસરૂપ હાય છે. (૨) આ પ્રકારે પૂર્વકત પદ્ધતિ અનુસાર પૂર્યોકત ૧૨ દ્વિકસચેાગી ભંગા થાય છે ત્રાસ'ચેગમાં આઠમા ભંગ બનતા નથી, પણ પૂર્વાંકત સાત ભંગ અને છે.
"छप्पएसिए सव्वे पति, जहा छप्पएसिए, एवं जाव अनंतपए लिए " છપ્રદેશિક કધમાં ખમ્રા ભંગા (૨૩ ભગા) થાય છે, કારણ કે ત્રિકસ યાગમાં અહી આઠમે ભંગ પશુ સાઁભવી શકે છે. એજ પ્રકારે સાત, આઠ, નવ, દસ, સખ્યાત, અસખ્યાત અને અનતપ્રદેશિક સ્કંધમાં પણ ૨૩-૨૩ ભ’ગ અને છે, એમ સમજવુ જોઇએ.
હવે સૂત્રને ઉપસ દ્વાર કરતા સૂત્રકાર ગૌતમ સ્વામીના આ શબ્દો દ્વારા મહાવીર પ્રભુના વચનને પ્રમાણભૂત ગણાવે છે—તેવું મંતે ! કેવું મળે ! ત્તિ નાવ વિક્’હે ભગવન્! આપની વાત સર્વથા સત્ય છે. હું ભગવન્! આપે જે કહ્યું તે સથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદા નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને વિરાજમાન થઇ ગયા. ઘાસૂમા જૈનાચાય જૈનધમ દિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહેારાજ કૃત “ભગવતીસૂત્ર’”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ખારમાં શતકના દસમા ઉદ્દેશે। સમાસ ૫૧૨–૧૦॥ II ખારમું શતક સમાપ્ત ।
તેરહવું શતક કે પહલે ઉદ્દેશે કા સંક્ષિપ્ત વિષય વિવરણ
તેરમા શતકના પ્રારભ– ઉદ્દેશક પહેલા
તેરમાં શતકના પહેલા ઉદ્દેશકમાં જે વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યુ છે,તેનું સ`ક્ષિપ્તમાં વિવરણ કરવામાં આવે છે નારકપૃથ્વીઓનું નિરૂપણુ, રત્નપ્રભાના નરકાવાસાનુ કથન, સખ્યાત ચેાજનના વિસ્તારવાળા નરકાવાસમાં એક સમયમાં કેટલા નારકાના ઉત્પાદ થાય છે અને કેટલા નારકાની ઉર્દૂત્તના (નરકમાંથી નીકળવાની ક્રિયા) થાય છે, તેની પ્રરૂપણા, રત્નપ્રભામાં નારક જીવાની સત્તાની પ્રરૂપણા, અસંખ્યાત ચેાજનના વિસ્તારવાળા નરકાવાસેામાં નારકાના ઉત્પાદ આદિની પ્રરૂપણા, એજ પ્રમાણે શકરાપ્રભા આદિ નરકપૃથ્વીના નરકાવાસેાની પ્રરૂપણા, રત્નપ્રભામાં સખ્યાત ચેાજનના
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૧૩૩