SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર પ્રભુના ઉત્તર-“ તોયમા ! હે ગૌતમ! “ પંચલિપ સંઘે સિય આવા ચ૧, લિય નો ગાયા ચર, ” પાંચ પ્રદેશિક સ્કંધ (૧) અમુક અપેક્ષાએ સરૂપ પણ હોય છે, (ર) અમુક અપેક્ષાએ અસદૂરૂપ પણ હેાય છે, “ લિય અવત્તનં ગયાક્ર્ ચ નો આચાર્ ચ” (૩) અમુક અપેક્ષાએ તે અવક્તવ્ય રૂપ પશુ છે, કારણ કે સરૂપ અને અસદૃરૂપ શબ્દો દ્વારા તે એક સાથે અવાચ્ય હાય છે. સિય ગયા ચ, નો ગાયા ચ પ્રિય વત્તī'૪' તે પચપદેશિક સ્કંધ અમુક અપેક્ષાએ સરૂપ છે, અને અમુક અપેક્ષાએ અસદૃરૂપ છે અને અમુક અપેક્ષાએ અવક્તવ્ય છે, કારણ કે સદૂરૂપ અને અસ ્રૂપ, આ એ શબ્દો વડે તે એક સાથે અવાચ્ય છે. એજ પ્રમાણે દ્વિકસચેાગી બીજા ત્રણ ભાઁગ પણ પૂર્વાંકત પદ્ધતિ અનુસાર સમજવા. “નો આચર ચ વત્તવેળ ૨૪ ” તે નાચ્યાત્મ રૂપ (અસન્દૂરૂપ) અને અકતવ્ય છે, આ પદ્ધતિ અનુસાર બીજા ચાર પૂર્વોકત ભંગ થાય છે. પહેલાંના નાત ભંગ અને આ ચાર ભંગ મળીને કુલ ૧૧ ભંગ થાય છે. “ તિચસંગોને કોણ પ” ત્રણના સચેાગથી અનંતા આઠ પૂર્ણાંકત ભગેામાંના આઠમા ભગ અહી સભવી શકતે નથી, તે કારણે ત્રિકસ'ચેાગી ૭ ભંગ જ અહી બની શકે છે. આ પ્રકારે પંચપ્રદેશિક સ્કધમાં કુલ ૨૨ ભંગ થાય છે પહેલા ત્રણ ભંગ પૂર્વોકત રીત અનુસાર સકળ દેશવિષયવાળા છે. ત્યારબાદ દ્વિકસ ચેગી ત્રણ ચતુભ‘ગીના કુલ ૧૨ ભંગ અને છે અને ત્રિકમચાગી ૭ ભુગ બને છે. આ રીતે ૩+૧૨+૭=૨૨ કુલ ભગ થાય છે. ત્રિકસચેાગી આઠમે ભંગ અહીં સ`ભવી શકતા નથી તેથી અહી કુલ ૨૩ ને બદલે ૨૨ભંગ જ સભવી શકે છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન− છે હેળઢેળ મળે! ત્રં ચૈવ હિજરાચવ` ' હું ભગવન્ ! પંચપ્રદેશિક ધ અમુક અપેક્ષાએ સન્દૂરૂપ છે, અમુક અપેક્ષાએ પર્યાય) પર્યાયાની અપેક્ષાએ આદિષ્ટ થાય છે, ત્યારે અવકતવ્ય રૂપ હોય છે કારણ કે જયારે એવું કહેવામાં આવે છે કે પચપ્રદેશિક ષ આત્માસરૂપ છે, ત્યારે તે સરૂપ જ છે એવું માની શકાતુ નથી કારણ કે પરપર્યાયની અપેક્ષાએ તે સમર્ચ તે અસદૂરૂપ પણ હાય છે. તથા તે અનાત્મ રૂપ (અસદૃરૂપ) છે એવું જ્યારે કહેવામાં આવે ત્યારે તે અનાત્મ રૂપ જ છે એવું માની શકાતું નથી, કારણ કે સ્વપર્યાયની અપેક્ષાએ તે સમયે તે સદૂરૂપ પણ હાય છે. આ પ્રકારે એક સાથે રૂપ અને અસરૂપ શબ્દો વડે તેનું ગ્રંથન થઈ શકતું નથી, તે કારણે તે અવક્તવ્ય કેઢિમાં આવી જાય છે અહી. તેને આ શબ્દો દ્વારા જ અવકતવ્ય કહેવામાં માન્યા છે, એમ સમજવુ' જોઇએ, તે સથા અવકતવ્ય છે એવું માનવું જોઈએ નહી, કારણુ કે જો તેને સવ થા અવકતવ્ય કહેવામાં આવશે તે તેને અવકતવ્ય શબ્દ વડે પણ કહી શકાશે નહીં તેથી અવકતવ્ય શબ્દ વડે તે વક્તવ્ય હોય છે જેમ કે જે પદાર્થો અનભિલાપ્ય કહેવાય છે, તે ભાવ, પદાર્થ, વસ્તુ આદિ શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૩૨
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy