________________
થાય છે, ત્યારે તે ચતુષ્પદેશિક કપ કથંચિત્ સદુરૂપ હોય છે, કથંચિત બે દેશોની અપેક્ષાએ અસરૂપ હોય છે, અને આત્મા તથા અનાત્મા શબ્દો વડે એક સાથે અવાચ્ય હેવાને કારણે અવકતવ્ય રૂપ પણ હોય છે.
(१८) “देसा आइट्ठा सब्भावपज्जवा, देसे आइट्ठ असब्भावपज्जवे देसे आइट्रे तदुभयपज्जवे चउप्पएसिए खधे आयाओ य नो आया य अवत्तव्वं आया રૂચ નો લાવાર ૨૧જ્યારે ચાર પ્રદેશિક સ્કંધના દેશ પિતાની પર્યાની અપેક્ષાએ સદૂભાવ પર્યાયવાળા આદિષ્ટ થાય છે અને પરપર્યાયની અપેક્ષાએ અસદુભાવપર્યાવાળે બીજે દેશ જ્યારે આદિષ્ટ થાય છે અને જ્યારે સદુભાવ અને અસદુભાવ પર્યાયવાળો દેશ આદિષ્ટ થાય છે, ત્યારે તે ચાર પ્રશિક સ્કય તે સૌની અપેક્ષાએ સદ્ રૂપિવાળ હોય છે, અને સરૂપ અને અસદુરૂપ આ બનને રૂપે તે એક સાથે અવાચ્ય હેવાને કારણે અવક્તવ્ય હોય છે.
से तेणदेणं गोयमा ! एवं वुच्चइ चउप्पएसिए खंधे सिय आया, सिय नो आया, सिय अवत्तव्यं, निक्खेवे ते चेव भंगा उच्चारेयव्वा जाव नो आयाइय"
ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે (૧) ચાર પ્રદેશિક કપ અમુક અપેક્ષાએ સદુરૂપ છે, (૨) અમુક અપેક્ષાએ અસરૂપ છે, (૩) અને અમુક અપેક્ષાએ અવક્તવ્ય છે, કારણ કે તે સદુરૂપ અને અસદ્દરૂપ શબ્દો વડે એક સાથે અવાચ્ય હોય છે. આ ક્રમે ૧૯માં ભંગ પર્યન્તના ભંગે અહીં કહેવા જોઈએ ૧ ભંગ આ પ્રમાણે સમજ-“ચાત્ આત્મા ૪, નો મારા જ, 7 ગામ ૪ અવત, ચાર્ તો માત્મા અજાથે છેલ્લા ભંગને સૂત્રકારે આ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કયાં છે-“થાત્ ગામાન-સણા, नो आत्मा चासद्रूपः, अवक्तव्यम् आत्मा सद्प इति च, नो आत्मा अस. વજ ફરિ ર” આ પ્રકારના ૧૯ ભામાં ત્રણ ભંગ સકલાદેશવાળા છે, બાકીના ચારેમાં પ્રત્યેકમાં ચાર ચાર વિકલપ થાય છે. આ પ્રકારના કુલ ૧૯ ભંગ થાય છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“રાયા સંતે! વંvપત્તિ જે ઉપકા હશે ?” હે ભગવન્! પાંચ પ્રદેશિક રકંધ શું સદુરૂપ હોય છે, કે અસરૂપ હોય છે?
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૧ ૩૧