SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ तदुभयपज्जवा आयाओ य नो आयाओ य२; देसा आइट्ठा सन्भावपज्जवा, देसे आइट्टे तदुभयपज्जवे आयाइय नो आयाइय३; देसा आइट्ठा सम्भाववज्जवा देखा ગાÇા સહુમય વાગાચાોચનો બાચાઓ ચ?” પહેલાંના સાત ભાંગા અને આ ચાર ભાંગા મળીને ૧૧ ભાંગા થાય છે. પૂકિત ૪ અને આ ૪ ભાંગાએ એકવચન અને બહુવચનની અપેક્ષાએ અન્યા છે એજ પ્રમાણે અસદ્ભાવ પર્યાયની અપેક્ષાએ અને તદુભવ (સદૂરૂપ-સદૂરૂપ) પર્યાયની અપેક્ષાએ ચાર ભાંગાએ મને છે. તે લાંગાએ નીચે પ્રમાણે છે. તેણે आइट्टे असन्भावपज्जवे, देसे आइट्ठे तदुभयपज्जवे आयाइ य नो आयाइ य१; देखे आइट्टे असम्भावपज्जवे, देसा आइट्ठा तदुभयपज्जत्रा आयाओ य नो आयाओ य३; देसा आइट्ठा असब्भावपज्जवा, देसे आइट्ठे तदुभयपज्जवे आयाइ य नो आयाइ य३; देसा आइट्ठा असन्भावपज्जवा, देसा आइट्ठा तदुभयपज्जत्रा आयाओ य नो ગચાળો ચ ૪” પહેલાનાં ૧૧ ભાંગા અને આ ૪ ભાંગા મળીને ૧૫ ભાંગા થાય છે. તેમના અથ પહેલા કહ્યા પ્રમાણે સમજી લેવા. '' 66 ' देखे आइट्ठे सम्भावपज्जवे, देखे आइट्टे असन्भावपज्जवे, देसे आइडे तदुभयपज्जवे, चउपपतिए खंधे आया य नो आया य अबत्तव्वं आयाइय नो आयाइय १६ ” (૧૬) જ્યારે પેાતાની પર્યાાની અપેક્ષાએ સદ્ભાવ પર્યાયવાળા એકદેશ આદિષ્ટ થાય છે, અને જ્યારે પરપાંચાની અપેક્ષાએ અસદ્ભાવપર્યાયવાળા દેશ આદિષ્ટ થાય છે, તથા સદ્ભાવપર્યાયવાળા અને અસદ્દભાવપર્યાયવાળા દેશ આદિષ્ટ થાય છે, ત્યારે ચતુપ્રદેશિક સ્કંધ સદ્પ, અસદૂરૂપ અને આત્મા, ના આત્મા આ બે શબ્દો વડે એક સાથે અવકતવ્ય (અવાસ્થ્ય) હાવાને કારણે અવકતવ્ય હાય છે. (૧૫) “ àત્તે આર્દ્ર સમાયपज्जवे से आइट्टे असन्भावपज्जवे, देखा आइट्टा तदुभयपज्जवा चउप्पएसिए खंबे भवइ आया य नो आया य अवत्तव्वाइं आयाओ यणो आयाओ य १७ " જ્યારે પેાતાની પાંચેાની અપેક્ષાએ સદ્દભાવ પર્યાયવાળા એકદેશ આદિષ્ટ થાય છે, પર૫ર્યાની અપેક્ષાએ અસદ્ભાવ પર્યાયવાળા એકદેશ આષ્ટિ ચાય છે, અને સદ્ભાવપર્યાયત્રાળા અને અસદ્ભાવપર્યાયવાળા અનેક દેશે આદિષ્ટ થાય છે, ત્યારે તે ચતુપ્રદેશિક સ્કંધ કથાચિત્ સદૂરૂપ, કથ ચિત્ અસદ્ધ્રૂપ, અને અનેક આત્માએ અને ના આત્માએ વડે એક સાથે અવાસ્થ્ય હેવાને કારણે અવક્તવ્ય રૂપ પણ હાય છે. (૧૮) “તેણે આ૫ે સમાત્ર વે, મા બટ્ટા અમાયજ્ઞવા, देसे आइट्टे तदुभयपज्जवे चपएसिए खंधे आया य जो आयाओ य अवत्तव्वं आयाચ નો ચાચ ૧૮” જે સમયે સ્વપાંચાની અપેક્ષા એ સદ્ભાવ પર્યાયવાળા એકદેશ આદિષ્ટ થાય છે, અને પરપર્યંચાની અપેક્ષાએ અસદ્ભાવપર્યાયવાળા એ દેશ આદિષ્ટ થાય છે, અને તદ્રુભય પર્યાયવાળા ખીન્ને દેશ આદિષ્ટ શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૩૦
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy