SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ અસરૂપ શબ્દો વડે એક સાથે વાચ્ય નહીં થવાને કારણે અવકતવ્ય રૂપ છે આ પ્રકારે તે ચારપ્રદેશિક સ્કંધના ૧૯ ભાંગાએ થાય છે. તેમાં ૩ એકસ ચૈાગી ભાંગા, ૧૨ દ્વિકસ ચેાગી લાંગાએ અને ૪ ત્રિસ‘ચૈાગી ભાંગા થાય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન ‘છે હેલેનું અંતે If યુજ્વર, ચલક્ષણ खंबे सिय आया य, नो आया य, अवत्तव्वं तंचेव अट्ठे पडिउच्चारेयव्वं " डे ભગવન્ ! આપે શા કારણે ચતુષ્પદેશિક સ્ક ંધના સપ, અસરૂપ, અવકતવ્ય આદિ ૧૯ ભાંગા કહ્યા છે ? << મહાવીર પ્રભુના ઉત્તર-“ તોયમા ! '' હે ગૌતમ ! “ અવ્વનો ગાતુ आया १ परस्स आइट्ठे नो आया२, तदुभयहस आइट्ठे अवत्तव्वं आयाइय नो ગાથાશ્યરૂ” (૧) ચતુષ્પ્રદેશિક સ્કંધના તેના પાતાના વર્ણોઢિ પાંચાની અપે ક્ષાએ વિચાર કરવામાં આવે, તે તે સરૂપ છે. (૨) પાંચ પ્રદેશિક ભાદિ સ્કન્ધાન્તરની પર્યંચાની અપેક્ષાએ કહેવામાં આવે, તે તે અસદૃરૂપ છે, કારણ કે પરાંયાની અપેક્ષાએ તે અસદૃરૂપ હાય છે. (૩) સ્વપર્યાયા અને પરપર્યાય, આ બન્નેની અપેક્ષાએ જ્યારે કહેવામાં આવે છે, ત્યારે તે આત્મા અને ન આત્મા શબ્દો વડે એક સાથે અવાસ્થ્ય હાવાને કારણે તે અવકતવ્ય રૂપ ડાય છે. ફુલે આદું સન્માનપાવે તેણે આદું શ્રસમાવવપ્નને પત્રમેળો” જ્યારે તેની પર્યાચાની અપેક્ષાએ સદ્ભાવ પર્યાયવાળે તેના એકદેશ આદિષ્ટ (કથિત) થાય છે, અને પરપાંચાની અપેક્ષાએ અસદ્ભાવ પર્યાયવાળા ખીજો દેશ આાષ્ટિ થાય છે, ત્યારે તે ચતુષ્પદેશિક સ્કંધ (૧) સપ હૈાય છે અને (૨) અસદૂરૂપ હોય છે ઇત્યાદિ ચાર ભાંગાપૂર્વકતા પદ્ધતિ અનુસાર કહેવા જોઇએ. “લે આદું સન્મયળવે, રેલે શ્રાદ્ધે અસમાવ ગવે? આ એક ભાંગેા તે પહેલાં પ્રગટ કર્યાં છે. બાકીના ત્રણુ ભાંગા નીચે પ્રમાણે સમજવા‘રેસે આઇ, સમાવવ(વે, રેસા ટ્ઠા અસમાન્યपज्जवार, देसा आइट्ठा सन्भावपज्जवा, देसे आइट्ठे असम्भावपज्जवे३, देसा આવા સમાવવનવા, પૈસા આઠ્ઠા અલમ્બાવવજ્ઞવાજી” આ પ્રકારના આ ચાર ભાંગા અને પહેલાનાં ત્રણ ભાંગા મળીને સાત ભાગા થાય છે. “ સમાવપજ્ઞવેળ तदुभएण् य चउभंगो, असम्भावेण तदुभयेण य चउभंगो " સદ્ભાવ પર્યાયની અપેક્ષાએ તથા સદ્ભાવ અસદૂભાવ પર્યાયની અપેક્ષાએ ચાર ભાંગા થાય છે. તે ચાર ભાંગા નીચે પ્રમાણે છે-“વેલું આદું માનપાવે, તેમા બાકૂઠ્ઠા तदुभययज्जवा आयाइय नो आयाइय१, देसे आडट्ठे सम्भावपज्जवे, देसा आइअ શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૨૯
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy