________________
ગૌતમ સ્વામીના પ્રશ્ન-“ જીવો સ્થિ ચપદ્મા॰” હું ભગવન્! પુદ્ગલાસ્તિકાયના છ પ્રદેશેા ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશે વર્ડ પૃષ્ટ થાય છે ? મહાવીર પ્રભુના ઉત્તર- ́ ગાર્ચોહિ, કયોષ મત્તીમ્રાટ્ ’’ હે ગૌતમ ! પુદ્ગલાસ્તિકાયના છ પ્રદેશ ધર્માસ્તિકાયના એછામાં ઓછા ૧૪ પ્રદેશે! વડે અને વધારેમાં વધારે ૩૨ પ્રદેશા વડે પૃષ્ટ થાય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ મુન્નો હસ્થિાચવા જેવ પતિ ધર્મસ્થિकसे ?” હે ભગવન્ ! સાત પુદ્ગલાસ્તિકાય પ્રદેશેા કેટલા ધર્મોસ્તિકાયપ્રદેશ વડે પૃષ્ટ થાય છે
મહાવીર પ્રભુના ઉત્તર-‘નો સોહાઁ', કોનેળ સત્તતીવ્રાર્ ’ હું ગૌતમ ! પુદ્ગલાસ્તિકાયના સાત પ્રદેશે! ધર્માસ્તિકાયના એાછામાં ઓછા ૧૬ પ્રદેશે વડે અને વધારેમાં વધારે ૩૭ પ્રદેશે! વડે પૃષ્ટ થાય છે.
ગૌતમ સ્વામીના પ્રશ્ન– अट्ठ पोग्गलत्थकायपपसा केवइएहि धम्मस्थिયજ્ઞે'િ છુટ્ટા ?” હે ભગવન્ ! પુગલાસ્તિકાયના આઠ પ્રદેશે ધર્માસ્તિકાચના કેટલા પ્રદેશ વડે પૃષ્ટ થાય છે ?
મહાવીર પ્રભુના ઉત્તર-‘ નળેળ અનુરદ્દિ, જોનેળ યાચારોદ્વાર * હે ગૌતમ ! પુદ્ગલાસ્તિકાયના આઠ પ્રદેશા ધર્માસ્તિકાયના ઓછામાં ઓછા ૧૮ પ્રદેશે! વર્ડ અને વધારેમાં વધારે ૪૨ પ્રદેશે વડે પૃષ્ટ થાય છે.
ગૌતમ સ્વામીના પ્રશ્ન-‘નવ નો ચિાચવવા દેવદ્િધમ્મણિ ડાયÎક્િત વુડ્ડા ?” હે ભગવન્ ! પુદૂંગલાસ્તિકાયના નવ પ્રદેશે! ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશ વડે પૃષ્ટ થાય છે?
મહાવીર પ્રભુના ઉત્તર-‘ફળેળ મીત્તાપ, જોતેનું સીચાઢીઘાટ્ ’ હૈ ગૌતમ! પુદ્ગલાસ્તિકાયના નવ પ્રદેશેા ધર્માસ્તિકાયના એછામાં આછા ૨૦ પ્રદેશ વડે અને વધારેમાં વધારે ૪૭ પ્રદેશ વડે પૃષ્ટ થાય છે, ગૌતમ સ્વામીના પ્રશ્ન- નોમહથિાયવસા ૢિ ધર્મચિ कापसेहिं पुट्ठा ?'' હે ભગવન્ ! પુદ્ગલાસ્તિકાયના દસ પ્રદેશે! ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશેા વડે સ્પષ્ટ થાય છે ?
66 आगा
મહાવીર પ્રભુના ઉત્તર- કાળેળવાયોલાલ, જોસેળ વાયસ્રાવ ગૌતમ ! પુદ્ગલાસ્તિકાયના દસ પ્રદેશ ધર્માસ્તિક યના એછામાં એ છા ૨૨ પ્રદેશે! વર્ડ અને વધારેમાં વધારે પર પ્રદેશેા વડે પૃષ્ટ થાય છે. સચિન્દ્રાચલ સદસ્ય ગુજ્રોલનું મળિયż'' આકાશાસ્તિકાયનું ઉત્કૃષ્ટ પદ જ સત્ર-એક પ્રદેશિકથી લઈને અસખ્યાત પ્રદેશિક સુધીમાં કહેવું જોઇએજઘન્ય પદનું કથન કરવુ જોઇએ નહી', કારણ કે તેને સર્વત્ર સદ્ભાવ રહે છે, અને તે સખ્યાત પ્રદેશવાળુ' છે,
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
ܨ ܐ
૧૯૩