SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ લઈને દસ પર્યન્તના પરમાણુઓને વધારેમાં વધારે સ્પર્શક પ્રદેશે પણ નક્કી કરી શકાય છે. આ વાત યંત્રના પેજમાં આપેલ નં. ૬ ની આકૃતિથી સ્પષ્ટ થાય છે સ્પષ્ટીકરણ-જઘન્ય પદમાં એક પરમાણુના (પ્રદેશના) જે સ્પર્શના પ્રદેશ હોય છે તેમાં બે ઉમેરવાથી બે પરમાણુઓના જ ઘન્યપદમાં સ્પર્શના પ્રદેશ આવી જાય છે એ જ પ્રમાણે પ્રત્યેક આગળના જઘન્ય સ્પર્શના પ્રદેશમાં ઉત્તરોત્તર બન્ને પ્રદેશ ઉમેરવાથી ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ, પરમાણુઓના જઘન્ય સ્પર્શના પ્રદેશ અનુક્રમે ૮, ૧૦, ૧૨, ૧૪, ૧૬, ૧૮, ૨૦ અને ૨૨ આવશે એજ પ્રમાણે વધારેમાં વધારે પશેક પ્રદેશે જાણવાની પદ્ધતિ બતાવવામાં આવે છે એક પરમાણુના વધારેમાં વધારે સ્પર્શક પ્રદેશ ૭ છે. તેમાં પાંચ ઉમેરવાથી બે પરમાણુઓના સ્પર્શક પ્રદેશ ૧૨ આવે છે એ જ પ્રમાણે પાંચ પાંચની ઉત્તરોત્તર વૃદ્ધિ કરતા જવાથી ત્રણથી લઈને દસ સુધીના પરમાણુઓના ઉત્કૃષ્ટ સ્પર્શને પ્રદેશ અનુક્રમે ૧૭, ૨૨, ૨૭, ૩૨, ૩૭, ૪૨, ૪૭ અને ૫૨ આવશે આ કથનનો સારાંશ એ છે કે જઘન્ય પદ્યમાં જેટલા પરમાણુ સ્પર્શની સંખ્યા જાણવી હોય તેટલા પરમાણુના બમણું કરી બે ઉમેરવાથી ઓછામાં ઓછા કેટલા સ્પર્શ હશે, તે જાણી શકાશે પરમાણુઓના પાંચ ગણું કરી બે ઉમેરવાથી તે પરમાસુઓના ઉત્કૃષ્ટ સ્પર્શકાની સંખ્યા જાણી શકાશે આ વાત જઘન્યપદમાં દશ પ્રદેશાત્મક કોઇક યંત્રપૃષ્ઠમાં નં. ૭ માં કઠાની મદદથી પણ સમજી શકાય તેમ છે. હવે સૂત્રકાર આ વાત વિસ્તારપૂર્વક સમજાવે છે ગૌતમ સ્વામીને પ્રશ્ન-“વત્તારિ પગથિયાણના વાર્દિ ઘHતિથwાપહિં પુદ્રા ?” હે ભગવન્ ! મુદ્રશારિતકાયના ચાર પ્રદેશે કેટલા ધર્માસ્તિકાયપ્રદેશો વડે સ્પષ્ટ થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“ પણ હું રોપા વાવીરાણ છે ગૌતમ ! એાછામાં ઓછા દસ અને વધારેમાં વધારે બાવીશ ધર્માસ્તિકાય. પ્રદેશ વડે ચાર પુદ્ગલાસ્તિકાયપ્રદેશ પૃષ્ટ થાય છે, ઓછામાં ઓછા દસ ધર્માસ્તિકાયપ્રદેશ વડે ચાર પુદ્ગલાસ્તિકાયપ્રદેશની સ્પર્શના કેઠે યંત્રપેજમાં સાતમા નંબરને છે તે કોઠે જઈને સમજી લે. ધર્માસ્તિકાયના વધારેમાં વધારે ૨૨ પ્રદેશે. વડે પુદ્ગલાસ્તિકાયના ચાર પ્રદેશની સ્પર્શના થાય છે આ વાત સ્પષ્ટ કરતે કેકે યંત્રપેજમાં નં. ૮ માં જોઈને સમજી લે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“વંર વારિથા પરના વહિં પરિણ વાયguસેgિ gp?” હે ભગવન્! પાંચ પુદ્ગલાસ્તિકાયપ્રદેશે કેટલા ધમસ્તિકાયપ્રદેશ વડે પૃષ્ટ થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-બાહુન્નપણ ના હિં', ઉન્નત પણ સત્તાવીસ” ગૌતમ! પુદગલ સ્તિકાયના પાંચ પ્રદેશ ધર્માસ્તિકાયના ઓછામાં ઓછા ૧૨ પ્રદેશે વડે અને વધારેમાં વધારે ૨૭ પ્રદેશ વડે સ્પષ્ટ થાય છે. શ્રી ભગવતી સૂત્ર : ૧૦
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy