SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ એજ પ્રમાણે અધર્માસ્તિકાયના એછામાં ઓછા આઠ અને વધારેમાં વધારે ૧૭ પ્રદેશ વર્ડ પુદ્ગલાસ્તિકાયના ત્રણ પ્રદેશેાની સ્પના થાય છે, એમ સમજવું. ગૌતમ સ્વામીના પ્રશ્ન- ક્ષેત્રફ્દ્ગાથિાયવä' પુટ્ટા'' હું ભગવન્ ! કેટલા આકાશાસ્તિકાયના પ્રદેશેા વડે પુદ્ગલાસ્તિકાયના ત્રણ પ્રદેશેાની સ્પના થાય છે? મહાવીર પ્રભુના ઉત્તર-દ્ધ સત્તરદ્િ` ” હૈ ગૌતમ ! આકાશાસ્તિકાયના સત્તર પ્રદેશેા વડે પુદ્ગલાસ્તિકાયના ત્રણ પ્રદેશેાની સ્પર્શના થાય છે. અહી પણ જઘન્યપદના અભાવ જ સમજવા, કારણ કે લેાકાન્તમાં આકાશપ્રદેશને સદૂભાવ રહે છે. “ સેસંજ્ઞા ધર્માર્થાચરણ ૧૨ ત્યાર પછીનું કથન જીવ, પુદ્ગલ અને અદ્ધાવિષયક કથન ધર્માસ્તિકાયના પૂર્વોક્ત કથન પ્રમાણે જ સમજવું જેમ કે તેમના વિષે આ પ્રકારના પ્રશ્નાત્તરા બનશે– પ્રશ્ન-પુદ્ગલાસ્તિકાયના ત્રણ પ્રદેશે! જીવાસ્તિકાયના કેટલા પ્રદેશે વડે પૃષ્ટ થાય છે? શ ઉત્તર-હૈ ગૌતમ ! પુદ્ગલાસ્તિકાયના ત્રણ પ્રદેશા જીવાસ્તિકાયના અન'ત પ્રદેશા વડે પ્રુષ્ટ થાય છે. એજ પ્રમાણે તે અનંત પુદ્ગલાસ્તિકાયપ્રદેશે વડે પૃષ્ટ થાય છે અદ્ધાસમયે વડે તે કયારેક પૃષ્ટ થાય છે અને કયારેક પૃષ્ટ થતા નથી જે તેમ અદ્ધાસમયે વડે પૃષ્ટ થાય છે તે નિયમથી જ અનંત અદ્ધાસમયેા વડે પૃષ્ટ થાય છે સમયક્ષેત્રની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તા તેઓ અનત અહ્વાસમા વડે પૃષ્ટ થાય છે, પરન્તુ સમયક્ષેત્રની બહારના ક્ષેત્રમાં તેઓ તેમના દ્વારા પૃષ્ટ થતા નથી, એમ સમજવું. ‘· Ë गमेण भाणियव्वं जाव दस, नवरं जहन्नपदे दोन्नि पक्खिवेयन्वा, उक्कोसपए पंच " એજ પ્રકાર-પૂર્વોક્ત પ્રશ્નોત્તરા દ્વારા ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ સુધીના પુદ્ગલાસ્તિકાયના પ્રદેશેાની ધર્માસ્તિકાયાદિના પ્રદેશ વડે નાનું કથન કરવું જોઈએ પરન્તુ વિશેષતા એટલી જ છે કે પ્રત્યેક જધન્યપદમાં ઉત્તરાત્તર એ પ્રદેશેાની અને ઉત્કૃષ્ટ પદમાં પાંચની વૃદ્ધિ કરતા જવુ જોઈ એ. તથા એક, બે, ત્રણ આદિ પરમાણુએના જઘન્ય પદમાં અને ઉત્કૃષ્ટ પદમાં પ્રત્યેકના કેટલા કેટલા સ્પનાપ્રદેશ હાય છે તે આ પ્રકારે પણ ગણી શકાય છે—જધન્યપદમાં સ્પ કપ્રદેશાની સખ્યા નક્કી કરવા માટે પરમાણુની જેટલી સખ્યા આપી હાય તેના બમણાં કરી એ ઉમેરવા જેમકે એક પુરમાણુના અમણા કરવાથી બે આવે અને તેમાં બે ઉમેરવાથી ચાર આવે આ રીતે ઓછામાં ઓછા ચાર પશક પ્રદેશે। આવે છે, એજ પ્રમાણે મેથી લઈને દસ પર્યન્તના પરમાણુએના જઘન્ય સ્પર્શક પ્રદેશા પણ ગણી શકાય છે. ઉત્કૃષ્ટ સ્પશકાની સંખ્યા નક્કી કરવા માટે પરમાણુના પાંચ ગણુાં કરી એ ઉમેરવા જેમ કે એક પરમાણુને પાંચ વડે ગુણવાથી પાંચ પરમાણુ થાય છે. તેમાં એ ઉમેરવાથી સાત સ્પશક પ્રદેશેા આવે છે એજ પ્રમાણે મેથી શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૯૧
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy