SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ જામમોને પશુઅવમાળે વિરૂ '' મનુષ્ય સબંધી પાંચ પ્રકારના કામલેગાના ઈષ્ટ શબ્દો, અભિલષિત રૂપે, ગન્ધા અને સ્પર્ધાના ભાગ કરે છે. “ से णं गोयमा ! पुरिसे बिउसमणकाल समयंसि केरिसयं सायासोक्खं पच्चणुम्भનમાળે વિરૂ ” કે. ગૌતમ ! તે પુરુષને પુ'વૈદિવકારાપશમ થતાં તે સમયે કેવા સાતાસૌમ્યને આનંદવશેષનેા અનુભવ થાય છે? “ ગોારું સમળાકક્ષો ’ હે શ્રમણાયુષ્મન્ ! તેને તે સમયે ઉદાર કામલેાગના સુખને અનુભવ થાય છે અહી' જે કામલેાગ જન્ય સુખને ઉદાર વિશેષણ લગાડવામાં આવ્યુ' છે, તે પ્રાકૃત જનની અપેક્ષાએ લગાડવામાં આવ્યું છે. પરન્તુ જો વાસ્તવિક રીતે વિચાર કરવામાં આવે, તેા કામલેગ આપાતતઃ જ રમણીય લાગે છે ખરી રીતે તે તે કામભાગે દુઃખરૂપ જ છે. " तस्सणं गोयमा ! पुरिसस्स कामभोगेहिंतो वाणमंतराणं देवाणं एत्तो અનંતકુળિિસદ્યુતરાણ ચેક જામમો ” હે ગૌતમ ! જેવા કામલેગ જન્ય સુખના અનુભવ તે પુરુષને થાય છે, તેના કરતાં અન ́ત ગણાં કામલેગ જન્ય સુખના અનુભવ વાનન્યન્તર દેવાને થાય છે, કારણ કે સાધારણ મનુષ્યના કામભાગે કરતાં તે વાનભ્યંતર દેવાના કામભેગા અન`તગણુાં વિશિધૃતર હાય છે. “ વાળમંતાળ ટેવાળ જામમોત્તેહિતો વિજ્ઞિચાળ મળ વાર્સીન ટેવાળ તો અનંતકુળનિષિદ્યુતરાપ લેવામમોજા '' અસુરેન્દ્ર સિવાચના ભવનવાસી દેવાના કામલેાગેા કરતાં અસુરકુમાર દેવાના કામલીગા અનંત ગણાં વિશિષ્ટતર હૈાય છે. અસુરિનિયાળ મગળત્રાસિયાળ વાળ कामभोगेहिंतो असुरकुमाराणं देवाणं एत्तो अनंतगुणविसिदूतराए चैव कामभोगा " અસુરેન્દ્ર સિવાયના ભવનવાસી દેવાના કામભેગા કરતા અસુરકુમાર દેવેના કામલેગા અનંતગણાં વિશિષ્ટતર હોય છે. ‘ અસુરકુમારનું દેવાળ જામમોમેોિ गहगणनक्खत्ततौरारूवाणं जोइसियाणं देवाणं एत्तो अनंतगुणविसितराए चैव कामમો’ અસુરકુમારના તે પૂર્વોક્ત કામભેગા કરતાં અનત ગણાં વિશિષ્ટતર કામભેગાને જ્યેાતિષિક દેવા-ગ્રહગણુ નક્ષત્રા અને તારાએ અનુભન્ન કરે છે. गहगणनखत्त जाव कामभोगेईितो चदिमसूरियाणं जोइसियाणं जोइसરાન ત્તોનંતજીવલિદ્યુતરાત્ ચેય '' ચૈાતિષિક દેવા-ગ્રહગણુ, નક્ષત્ર અને તારાઓના તે કામભેગા કરતાં અનંત ગણુાં વિશિષ્ટતર કામભાગે ના નૈતિષિકાના રાજાએ રૂપ સૂર્ય અને ચન્દ્ર અનુભવ કરે છે. “ ચમિસૂરિ याणं गोयमा ! जो सिंदा जोइसरायाणो एरिसे कामयोगे पच्चणुभवमाणा विह ** 1 શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૬ ૯
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy