________________
અંતિ” હે ગૌતમ! ચન્દ્ર અને સૂર્ય તિષિકેના ઈનો અને તેમના રાજાએ છે, તેથી તેઓ પૂર્વોક્ત કામોને ભેગવે છે. ઉદ્દેશકને અને મહાવીર પ્રભુના વચનને પ્રમાણભૂત ગણીને ગૌતમ સ્વામી કહે છે કે-“સેવં અરે! અંતે! રિ મનાવું ને મ માવં નવી કાર વિદ” “ હે ભગવાન ! આપના દ્વારા આ વિષયનું જે પ્રતિપાદન કરવામાં આવ્યું તે સત્ય છે હે ભગવન્! આપે જે કહ્યું તે યથાર્થ જ છે” આ પ્રમાણે કહીને શ્રમણ ભગવાન મહાવીરને વંદ| નમસ્કાર કરીને, ભગવાન ગૌતમ સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાને બેસી ગયા. સૂત્રકા જૈનાચાર્ય જૈનધર્મદિવાકર શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર'ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના બારમાં શતકને છઠ્ઠો ઉદ્દેશક સમાસ ૧૨-દા.
સાર્વે ઉદેશે કા સંક્ષિપ્ત વિષય વિવરણ
સાતમા ઉદેશાનો પ્રારંભ– આ સાતમાં ઉદ્દેશકમાં પ્રતિપાદિત વિષયને સંક્ષિપ્ત સારાંશ નીચે પ્રમાણે છે.
લેકના મહત્વનું વર્ણન, નારક પૃથ્વીની પ્રરૂપણ, રત્નપ્રભા આદિ પ્રત્યેક નરકાવાસમાં પૃથ્વીકાયિક આદિ રૂપે જીની ઉત્પત્તિનું વર્ણન, શર્ક. રાપ્રભા નરકાવાસમાં જીની પૃથ્વીકાયિક આદિ રૂપે ઉપત્તિનું વર્ણન, એજ પ્રમાણે તમ પ્રભા અને સાતમી તમસ્તમાં પૃથ્વીમાં પણ જીવની પૃથ્વીકાયિ. કાદિ રૂપે પૂર્વોત્પત્તિનું વર્ણન, અસુરકુમારના આવાસોમાં જીવની પૃથ્વીકાયિક આદિ રૂપે ઉત્પત્તિ થવાનું કથન, પૃથ્વીકાયિક આદિ આવાસોમાં જીવની પૂર્વોત્પત્તિનું વર્ણન, એજ પ્રમાણે દ્વીન્દ્રિયાદિ આવાસોમાં જીવની પૂર્વોત્પત્તિનું વન, સનકુમારાદિ કલ્પમાં શૈવેયક વિમાનાવામાં, અને અનુત્તરવિમાનવાસમાં જીવની પૂર્વોપત્તિનું વર્ણન, સવ' જેના માતા, પિતા આદિ રૂપે જીવની ઉત્પત્તિ થવાનું વર્ણન, સમસ્ત જીવોના માતા પિતા આદિ રૂપે ઉત્પન્ન થઈ ચુકયા છે એવું કથન, આ છવ સમસ્ત જીના શત્રુરૂપે ઉત્પન્ન થયે છે, એવું કથન, એજ પ્રમાણે સમસ્ત જી આ જીવના શત્રુરૂપે ઉત્પન્ન થયા છે એવું કથન, આ છવ સમસ્ત જીવોના રાજા રૂપે ઉત્પન્ન થયા છે, એવું કથન, આ જીવ સમસ્ત જીના દાસ રૂપે ઉત્પન્ન થયે છે એવું કથન, સમસ્ત આ જીવન દાસ રૂપે ઉત્પન્ન થઈ ચુક્યા છે એવું કથન.
શ્રી ભગવતી સૂત્ર : ૧૦