________________
લોક કે વિસ્તાર કા નિરૂપણ
–લેકના વિસ્તાર આદિનું વર્ણન– “તે જ તેનું સમg” ઈત્યાદિ–
ટીકાઈ–આગલા સૂત્રમાં ચન્દ્રાદિના અતિશય સુખનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તે ચન્દ્રાદિ લોકના એક ભાગમાં રહે છે તેથી કાંશમાં જીવન જન્મમરણની વક્તવ્યતાનું કથન સૂત્રકારે આ સૂત્ર દ્વારા કર્યું છે–
ગૌતમ સ્વામીએ કયારે આ વિષયને અનુલક્ષીને પ્રશ્ન પૂછયે હતું, તે નીચેના સૂત્ર દ્વારા પ્રગટ કરવામાં આવેલ છે–“સે તેvi મણ જાવ પ વચાતી” “તે કાળે અને તે સમયે રાજગૃહ નામે નગર હતું આ કથનથી શરૂ કરીને “ ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પૂછયું” ત્યાં સુધીનું સમસ્ત પૂર્વોક્ત કથન અહીં ગ્રહણ કરવું જોઈએ એટલે કે રાજગૃહ નગરમાં મહાવીર પ્રભુનું આગમન પરિષદનું વંદણા નમસ્કાર માટે ગમન-ધર્મકથા શ્રવણ કરીને પરિષદનું વિસર્જન અને ત્યાર બાદ ધર્મતત્વને જાણવાની જિજ્ઞાસાવાળા ગૌતમ સ્વામીને આ પ્રકારને પ્રશ્ન-આ સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું જોઈએ. “જે માઢgi મને ! સ્ટોર પઇ હે ભગવન ! આ લેકને કેટલે વિશાળ કહ્યો છે ?
મહાવીર પ્રભુને ઉત્તર-“મમાઝા ઢોર પળ ?” હે ગૌતમ! આ લોકને અતિવિશાળ કહ્યો છે. તેના વિસ્તારનું હવે વર્ણન કરવામાં આવે છે" पुरथिमेगं असंखेज्जाओ जोयणकोडाकोडीओ, दाहिणेणं असखिज्जाओ एवं चेव" આ લેક પૂર્વ દિશામાં અસંખ્યાત કેટકેટ જન સુધી વિસ્તરે છે. દક્ષિણમાં પણ તે અસંખ્યાત કેટકેટિ જન સુધી વિસ્તૃત છે. “gવું - थिमेण वि, एवं उत्तरेणं वि, एवं उद्यपि अहे असंखेज्जाओ जोयणकोडाकोडीओ ગામવિદ્યુમેળ” એજ પ્રમાણે પશ્ચિમ દિશામાં અને ઉત્તરદિશામાં પણ આ લેક અસંખ્યાત કેટકેટિ જન સુધી વિસ્તરે છે. એ જ પ્રમાણે ઉર્વદિશામાં અને અદિશામાં પણ આ લેક અસંખ્યાત કટાર્કટિ ચેાજન પર્યન્ત લાંબે પહેળો (
વિસ્તૃત) છે એ અતિશય વિસ્તારવાળે આ લેક કહ્યો છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“હરિ જે મરે! gટ્રાતિ સોગંતિ એરિય હિં માળુરા જાણે, નથ ગઈ કીરે જ જ્ઞા, ર મ ા, વિ” હે
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૭૧