________________
ભગવદ્ ! આ પ્રકારના આ અતિવિશાળકમાં-અતિવિસ્તૃતલેકમાં એક પરમાણુ પુદ્ગલપ્રમાણ કેઈ પ્રદેશ પણ શું એ છે કે જ્યાં આ જીવ ઉત્પન્ન થયો ન હોય અને મરણ પામે ન હોય? (અહીં “જિ” પદ સંભાવના અર્થમાં પ્રયુક્ત થયું છે.) - મહાવીર પ્રભુને ઉત્તર-“જોયાહે ગૌતમ! ળો ફળ સ” એવી વાત સંભવી શકતી નથી આ પ્રકારના ઉત્તરનું કારણ જાણવા માટે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે-“ટૂળ મને ! પર્વ ગુજz”હે ભગવદ્ ! આપ શા કારણે એવું કહે છે કે આટલા બધા વિસ્તારવાળા લેકમાં કઈ પણ એ પ્રદેશ નથી કે જ્યાં જીવ ઉત્પન્ન થયે ન હોય અને મર્યો ન હોય ?
તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે-“ોય ! ” હે ગૌતમ!
તોમ રૂ પુરિસે ચાચરણ નાં મહું બચાવ રેડા” ધારો કે કઈ માણસ એક એ વિશાળ વડે બનાવે છે કે જેમાં ૧૦૦ બકરીઓ રહી શકે એટલી જગ્યા છે. “સેવં તથ કo i gષે ના, તો વા, સિનિન ના હવે તે માણસ તે વાડામાં ઓછામાં ઓછી એક અથવા બે અથવા ત્રણ બકરીઓને “કોણે કયા નહરહં કિન્ના” અને વધારેમાં વધારે એક હજાર બકરીઓને રાખે છે અહીં સે બકરીઓને રહેવા લાયક સ્થાનમાં હજાર બકરીઓને રાખવાની જે વાત કરવામાં આવી છે તેને ભાવાર્થ એ છે કે તે વાડામાં મોકળાશપૂર્વક તે ૧૦૦ બકરીઓ જ રાખી શકાય છે પણ એ બકરીઓ વચ્ચે બિલકુલ ખાલી જગ્યા ન રાખવામાં આવે તે એક હજાર બકરીઓ પણ ત્યાં રહી શકે તેમ છે. હા, તેમને સંકડાશ પડે ખરી ધાર કે તે માણસ આ વાડામાં એક હજાર બકરીઓને રાખે છે. “ તાગોળે વષોવરો, પવરપાબિચારો, got né વા, સિચાહું વા, ત્યાં તે માણસ તે બકરીઓને ખાવાને માટે ઘાસચારાની અને પીવાને માટે પાણીની પણ વ્યવસ્થા કરે છે, કે જેથી તેઓ ભૂખ અને તુષાને કારણે મરી ન જાય, પણ આનંદથી રહી શકે આ પ્રકારે તે હજાર બકરીઓ તે વાડામાં એક અથવા બે અથવા ત્રણ દિવસ સુધી રહે છે, “કોણે ક્યારે પરિવારના” અને વધારેમાં વધારે છ માસ સુધી રહે છે. (આટલા લાંબા સમય સુધી તે બકરીઓને ત્યાં રાખવાની વાત દ્વારા સૂત્રકાર એ વાતનું પ્રતિપાદન કરવા માગે છે કે ત્યાં પુરતા ઘાસચારા અને પાણીની સગવડ મળવાથી તે બકરીઓ ત્યાં અધિક માત્રામાં મળમૂત્ર છોડશે અને તેમના મૂત્ર અને લીડીઓ વિનાનો તે વાડાને એક પણ પ્રદેશ રહી જશે નહીં અને તેઓ વાડામાં સુરક્ષિત અને સ્વસ્થ રહેવાને કારણે અધિક કાળ સુધી જીવતી રહેશે.)
મહાવીર સ્વામીને પ્રશ્ન-“અસ્થિ શો મા ! તારણ ગવરણ જમાવોnત્તે કિ જણે” હે ગૌતમ! શું તે વડાને એક પરમાણુ યુગલ પ્રમાણ કેઈ પ્રદેશ પણ એવો રહી શકો કે “જે ળ વાળું વા” જે બકરીની
શ્રી ભગવતી સૂત્ર : ૧૦