________________
વ્યવસ્થા કરે છે, કે જેથી તેઓ ભૂખ અને તૃષાને કારણે મરી ન જાય, પણ આનંદથી રહી શકે આ પ્રકારે તે હજાર બકરીએ તે વાડામાં એક અથવા બે અથવા ત્રણ દિવસ સુધી રહે છે, “સોળે મારે પરિવારના” અને વધારેમાં વધારે છ માસ સુધી રહે છે. (આટલા લાંબા સમય સુધી તે બકરીઓને ત્યાં રાખવાની વાત દ્વારા સૂત્રકાર એ વાતનું પ્રતિપાદન કરવા માગે છે કે ત્યાં પુરતા ઘાસચારા અને પાણીની સગવડ મળવાથી તે બકરીઓ ત્યાં અધિક માત્રામાં મળમૂત્ર છેડશે અને તેમના મૂત્ર અને લીંડીઓ વિનાને તે વાડાને એક પણ પ્રદેશ રહી જશે નહી અને તેઓ વાડામાં સુરક્ષિત અને સ્વસ્થ રહેવાને કારણે અધિક કાળ સુધી જીવતી રહેશે.)
મહાવીર સ્વામીને પ્રશ્ન-૩ તિથi mોમા! તરત ગાવા હૈ ઘરમાવોnત્તે વિ vણે ” હે ગૌતમ! શું તે વડાને એક પરમાણુ પુદ્ગલ પ્રમાણ કે પ્રદેશ પણ એવો રહી શકશે કે “જે ળ વ વા” જે બકરીની લીડીઓથી અથવા “ ” તેમના મૂત્રથી અથવા “લેળ જા” તેમના કફ વડે, “હિંવાળા વા” અથવા તેમના નાકમાંથી નીકળતા ચીકણા પ્રવાહી વડે, “જળ રા” અથવા તેમના વમન વડે, “ પિત્તળ વા? અથવા તેમના પિત્ત વડે, “પૂgળ વા” અથવા તેમના પરુ વડે, “સુન '' અથવા તેમના વિય વડે, “સોગિળ જા” અથવા તેમના લેહી વડે, “ હુંar” અથવા તેમની ચામડી વડે, “હિં વા” અથવા તેમની રુવાંટી વડે, “હિં વા” અથવા તેમના શિંગડાએ વડે, “હુહંકા” અથવા તેમની ખરીઓ વડે, “નહિં વા” અથવા તેમના નખ વડે, “સાપુજે મા" અનાક્રાન્તપૂર્વ હશે ? એટલે કે લીડીઓ આદિ પદાર્થોમાંથી કોઈ પણ એક દ્વારા પણ સ્પર્શ થયા વિનાને તેને એક પણ પ્રદેશ રહેશે ખરો?
ગૌતમ સ્વામીને ઉત્તર-“મા જે ફળ તમ” હે ભગવન! એવું સંભવી શકે નહીં એટલે કે લીંડીએ આદિથી જેને સ્પર્શ ન થયો હોય એ એક પણ પ્રદેશ ત્યાં બાકી રહ્યો નહીં હોય તેને એક એક પ્રદેશ લીડીઓ આદિ વડે સ્પેશિત થઈ ચુક્યું જ હશે “ફોડકા વિ જોયા! તકથાવાર જે પરમાણુપોમેરે ર પરે” હે ગૌતમ! કદાચ એ વાત પણ સંભવી શકે કે તે બકરીના વાડાને એક પરમાણુ પુદ્ગલ પ્રમાણુ પ્રદેશ એ રહી જાય, “તા િગયાÉ દાળ વા નાવ ગળાશંagશે” કે જે તે બકરીની લીંડીઓ વડે તેમના મૂત્ર વડે, તેમના કફ વડે, તેમના નાકના મેલ વડે, વમન વડે, પિત્ત વડે, પરૂ વડે, વીય વડે, લેહી વડે, ચામડી વડે, રુવાંટી વડે, શૃંગો વડે ખરીઓ વડે અને નખ વડે (ખરી. ઓના અગ્રભાગ વડે) અનાકાન્તપૂર્વ (પૃષ્ટ થયા વિનાનો) પણ હોય પરંતુ "णोचेवणं एयंसि एमहालयसि लोगस्स य सासयं भावं संसारस्स य अणादिभावं, जीवस्स य णिच्चभावं कम्मबहुत्तं, जन्ममरणवाहुल्लं च, पडुच्च नस्थि केई परमाणु पोग्गलमेत्ते वि पएसे, जत्थणं अयं जीवे न जाए वा, न मए वा वि से तेणदेणं, तंचेव
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
७३