________________
પુલેિ” જેમ કે કોઈ એક પુરુષ ‘વઢમજ્ઞોનુરાળથસ્થ '' પ્રથમ યુવાવસ્થાના ઉદ્બેગમજન્ય ખલથી યુક્ત થયે। હાય “ વન્નુમલોવ્વગુદાળદ્રઢ્ઢાણ મારિયા સર્જિ ઋષિવત્તનિયાજો ” જેણે પ્રથમ ચૌવનની પ્રાપ્તિ કરેલી છે એવી યુવતીની સાથે તેના પહેલા જ લગ્ન થયા છે આ પ્રકારે તેના લગ્ન થયા બાદ તુરત જ તે ‘અસ્થળનેબચાવ્ સો ાિપ્તિ' દ્રવ્યેાપાજન કરવાને માટે પરદેશ ચાલ્યે જાય છે ત્યાં ૧૬ વર્ષ સુધી વસવાટ કરીને તે દ્રવ્ય કમાતા રહે છે. “સે ન તો હવવું. ચન્ને ” આ પ્રકારે ૧૬ વર્ષ સુધી પરદેશમાં રહીને જેણે ખૂબ જ ધનનું ઉપાર્જન કર્યુ છે એવા તે પુરુષ કૃતકૃત્ય થઇને વ સમસ્તે, પુળરવિત્તિયનિ, હવમાણુ ” નિવિ`દને પોતાને ઘેર પાછા ફરે છે. “ ચલિમે, ચઢોચમંગારિકરો સાકાર વિભૂષિ” ત્યાર બાદ તે સ્નાનાદિ વિધિ પતાવીને બલિકમ કરે છે-વાયસ આદિને માટે અન્નને વિભાગ કરીને વાયસાદિને તેનું દાન કરે છે, અને દુઃસ્વપ્ન આદિના ફૂલના વિનાશને નિમિત્તે કૌતુક, મૉંગલ અને પ્રાયશ્ચિત્ત કરે છે. ત્યાર બાદ તે સમસ્ત મલકારા વડે પેાતાના શરીરને વિભૂષિત કરે છે. “ મનુને વિમુદ્ધ, અરસવંગનાઝુર્જોય ’ ત્યારે ખાદ ઘણી જ સારી રીતે રધાયેલા, બિલકુલ કાચા ન હેાય એવાં ૧૮ પ્રકારના શાકારિથી ચુક્ત મને!જ્ઞ ભાજનનુ “ મુત્તે ક્ષમાળે ” રુચિપૂર્વક આસ્વાદન કરે છે. “ સંન્નિ તારિણñત્તિ વાસપત્તિ--ળો” આ પ્રકારના ભાજના આરોગીને તે પોતાના વાસગૃહમાં—શયનખંડમાં જાય છે તે શયનખંડ ભાગ્યશાળીઓને ચેગ્ય, વિલ ક્ષણુ આદિ વિશેષ@ાવાળે છે અગિયારમાં શતકના અગિયારમાં ઉદ્દેશકમાં મહાખલકુમારના શયનખંડનુ' જેવુ' વર્ણન કરવામાં આવ્યુ છે, એવું જે શય. નખ'ડતુ વર્ષોંન અહીં પણ ગ્રહણ કરવું જોઇએ. जाब सयणोवयारक लिए ताए तारिसियाए भारियाए सिंगारागार चारुवेसाए सद्धिं. "
66
અહી. ‘ગાય ( યાવત્ ) પદ દ્વારા નીચેના સૂત્રપાઠ ગ્રહણ કરવામાં આવ્યે છે-“ નાખ્યન્તતઃ ચિત્રોનિ, બાહ્યતઃ વિચિત્રાછો વિહિત છે, માનरत्नप्रणाशितान्धकारे, बहुसम सुविभक्त भागे, पञ्चवर्णसरससुर भिमुक्तपुष्पपुञ्जोपचारરુજિત, મુર્ત્તપિત્રાક્ષિણે, રત્નસૂત્રાવૃત્ત, મુલ્યે, સુન્ધવસુમધૂળજ્ઞચનોવષારજિતે” આ પ્રકારના શયનખડમાં પૂર્વીક્ત, પરમકમનીય સૌદર્ય શાળી, સુંદર વેષભૂષાને કારણે સાક્ષાત્ શ્રૃંગારની મૂર્તિ જેવી, ધનાત્ર ક્રિયાર અનુત્તાC, અવિત્તાપ, મળોનુજાર્ ” ચન્દન, પુષ્પમાલાએ આદિ વડે સુશોભિત દેખાતી, જેમાં અનુરાગ ભરેલે છે એવી, પ્રિય ખાચરણ કરવામાં જેના ચિત્તમાં સહેજે વિરક્તિ દેખાતી નથી એવી અને પતિની ઇચ્છાને અનુકૂળ પ્રવૃત્તિ કરનારી એવી ભાર્યોની સાથે તે પુરુષ ‘ઢું, સરે, ગાય રિલે પવષે માનુલ
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૬ ૮