________________
કે આ સમય છે, એ જે વ્યવહાર થાય છે આ આવલિકા છે, એ જે વ્યવહાર થાય છે, આ મુહૂર્ત છે એ જે વ્યવહાર થાય છે, આ અવસર્પિણી કાળ છે આ ઉત્સર્પિણી કાળ છે, એ જે વ્યવહાર થાય છે તે બધા વ્યવહારોને આદિ પ્રવર્તક સૂર્ય જ છે તેથી તેનું નામ અહેરાત્ર સમય આદિકાની આદિમાં જે હોય છે તે આદિત્ય છે આ પ્રકારની વ્યુત્પત્તિ અનુસાર સુર્યનું “આદિત્ય નામ પડ્યું છે, અને તે નામ સાર્થક છે. સૂ૦૩
ચંદ્ર - સૂર્યકી અગ્રમહિષિયોં આદિ કાનિરૂપણ
–ચન્દ્ર સૂર્યની અમહિષીએ આદિની વક્તવ્યતા– “વં જે અંતે ! શિવ કોટ્ટરશ્નો” ઈત્યાદિ–
ટીકાર્ય–આ સૂત્ર દ્વારા સૂત્રકારે ચન્દ્ર અને સૂર્યની અમહિષીઓ આદિના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “ચંદ્ર મંતે ! કોક્ષિણ કોપum arફરી વળતા?” હે ભગવન ! જ્યોતિષિક દેના ઈન્દ્ર અને તિષિક દેવોના રાજા એવા જે ચન્દ્રદેવ છે તેમને કેટલી અમહિષીઓ છે?
મહાવીર પ્રભુને ઉત્તર“ સમHg નાવ નો વેવ i મેળવત્તિ ” હે ગૌતમ! દસમાં શતકના પાંચમાં ઉદ્દેશકમાં અગ્રમહિષીએ આદિ વિષે જેવું વર્ણન કરવામાં આવ્યું છે, એવું જ તેમનું વર્ણન અહીં પણ ગ્રહણ કરવું જોઈએ તે ઉદ્દેશકમાં આ પ્રકારનું વર્ણન કરવામાં આવ્યું છે–તિ ષિકેન્દ્ર અને જ્યોતિષિકરાજ એવા જે ચન્દ્રદેવ છે, તેમને ચાર અગમહિષીઓ છે. તેમના નામ નીચે પ્રમાણે છે–ચન્દ્રપ્રભા, સ્નાભા, અમિલી અને પ્રભંકરા ત્યાર બાદનું જે વર્ણન છે, તે ત્યાંથી જ વાંચી લેવું જરૂરલ્સ રિ તદેવ” ચન્દ્રના વર્ણનના જેવું જ સૂર્યની અમહિષીઓ આદિનું વર્ણન પણ સમજવું એટલે કે તિષિકેન્દ્ર અને તિષિકરાજ સૂર્યને પણ ચાર અગ્રમહિષીઓ છે. તેમનાં નામ નીચે પ્રમાણે છે–સૂર્યપ્રભા, આત પાભા, અચિ. મંત્રી અને પ્રભંકરા, ઈત્યાદિ સમસ્ત વર્ણન દસમાં શતકના પંચમાં ઉદ્દેશકમાં કથિત વર્ણન અનુસાર અહીં પણ ગ્રહણ કરવું જોઈએ.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“વંહિમણૂરિયાળે મરે! કોફતા ગોસાવાળો રિણા નો વઘુમવાળા વિસંતિ” હે ભગવન્! જ્યોતિષિકેના ઈન્દ્રો અને તિષિકેશના રાજા એવા જે સૂર્ય અને ચન્દ્ર છે, તેઓ કેવા કામગ ભેગવે છે ?
મહાવીર પ્રભુને ઉત્તર-“વમા !” હે ગૌતમ! “ નામ છે
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૬ ૭