________________
ચંદ્રકે સશ્રી નામકે અર્થ કા નિરૂપણ
–ચદ્રના સશ્રી નામના અર્થની વક્તવ્યતા“બન્ને મંતે પૂર્વે ગુદાઈત્યાદિ–
ટકાથે-ચન્દ્રમાનું “શ્રી” નામ છે તેની સાર્થકતાનું સૂત્રકારે આ સૂત્રદ્વારા પ્રતિપાદન કર્યું છે આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “ટ્રે મંતે! ઘવં પુરૂ, સસી ” હે ભગવન ! ચન્દ્રનું જે “શ્રી” નામ છે તે નામ પાડવાનું કારણ શું છે ?
મહાવીર પ્રભુને ઉત્તર-કોચમા ! રંa i નોટિસ લોકTu fમ વિકાળે” હે ગૌતમ! તિષિકોના ઈન્દ્ર, તિષિક રાજ ચન્દ્રના મૃગચિહ્નવાળા મૃગાંક વિમાનમાં “વંત રેવા, વતા જેવીગો, તારું કાસળ ચાટ્યમમહમવરળારું” વિશિષ્ટ કાન્તિયુક્ત દે, વિશિષ્ટ કાન્તિયુક્ત દેવીઓ, કાન્તિયુક્ત આસન, શયન, સ્તંભ, પાત્ર આદિ ઉપકરણે સદા શેભતા હોય છે, અને “ગqળો વિ ૨ of चदै जोइसिंदे जोइसराया सोमे, कंते, सुभए, पियदसणे, सुरूवे, से तेणटेणं जाव નલી” તિષિકેન્દ્ર, તિષિક્ર રાજ ચન્દ્ર પિતે પણ સૌમ્ય (ભદ્ર), કાન્ત (કાનિયુક્ત), સુભગ (સૌભાગ્યસંપન્ન) અને પ્રિયદર્શન (જેનું દર્શન લોકોને આહલાદજનક થઈ પડે એવો) હોવાથી અતિશય સુંદર છે તે કારણે, તે ગૌતમ! ચન્દ્રને “સશ્રી ” (શોભાયુક્ત) કહેવામાં આવે છે. આ સમસ્ત કથનને ભાવાર્થ એ છે કે ચન્દ્રદેવની દેવદેવીઓ આદિ સમસ્ત ચીજો કાન્તિ આદિથી યુક્ત છે અને ચન્દ્ર પિતે પણ કાતિ આદિથી યુક્ત છે, તેથી ચન્દ્રને “સશ્રી” એવી સાર્થક નામસંજ્ઞા આપવામાં આવી છે. સૂરા
સૂર્ય કે આદિત્ય નામકે અર્થ કા નિરૂપણ
– સૂર્યના આદિત્ય નામની સાર્થકતા વિષયક વક્તવ્યતા– “જે ળ મંતે ! gવં પુરુ, જૂને , સુરે સારૂ ઈત્યાદિ
ટીકાર્થ–સૂત્રકારે આ સૂત્ર દ્વારા સૂર્યના “આદિત્ય” આ નામની સાથે કતાનું પ્રતિપાદન કર્યું છે આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-“રે જ મને ! વં યુવ, સૂર ગાજે, નરે માઝુ ” હે ભગવન ! સૂર્યનું જે આદિત્ય નામ છે, તે નામ શા કારણે આપવામાં આવ્યું છે?
મહાવીર પ્રભુનો ઉત્તર-“ચમ! હે ગૌતમ ! “સૂારા સમા वा, आवलियाइ घा, जोव उत्सप्पिणीइ वा, अवसप्पिणीइ वा, से तेणटेणं जाव ગા ” આ સમય, આવલિકા, મુહૂર્ત આદિ ઉત્સર્પિણી અને અવસર્પિણી પર્યન્તના જે કાળવિશે છે તેમના વ્યવહારને પ્રવર્તક સૂર્ય જ છે એટલે
શ્રી ભગવતી સૂત્ર : ૧૦