________________
ચ સિનિન પરમાણુોળા, ચશો તો તqgfણા ધંધા મયંતિ” અથવા એક એક પરમાણુ પુલવાળા ત્રણ વિભાગ અને ત્રિપ્રદેશિક બે સ્કંધ રૂપ બે વિભાગો થાય છે. “અફવા ઘરો તો પરમાણુળ, ચશો ? સુવિચા વંધા, ઇજયો તિcgurug ” અથવા એક એક પરમાણુ યુદ્ગલ રૂ૫ બે વિભાગ, દ્ધિપ્રદેશિક બે રકંધ રૂ૫ બે વિભાગ અને ત્રિપ્રદેશિક એક સ્કધ રૂપ એક વિભાગ થાય છે. “અવા-ચગો પરમાણુપરે, unયો પત્તારિ તુષારયા ધંધા મવતિ” અથવા એક પરમાણુ પુલ રૂપ એક વિભાગ અને દ્વિપદેશિક ચાર કંધ રૂપ ચાર વિભાગે થાય છે. “ कज्जमाणे एगयो पंचपरमाणु पोगगला, एगयओ च उप्पएसिए खंधे भव" તે નવ પ્રદેશિક સ્કંધના જ્યારે છ વિભાગો કરવામાં આવે છે, ત્યારે એક એક પરમાણુ પુદ્ગલવાળા પાંચ વિભાગે અને એક ચાર પ્રદેશિક સ્કંધ રૂપે એક વિભાગ થાય છે. “ ના-જાગો ચરિ પરમાણુજારા, જાગો તુqgfaણ અંધે, જય તિqfણા મ ” અથવા એક એક પરમાણુ પલવાળા ચાર વિભાગ, દ્ધિપ્રદેશિક એક કંધરૂપ એક વિભાગ અને ત્રિમ દેશિક એક સ્કધ રૂપ એક વિભાગ થાય છે. “આહવા-gો સિરિન - માનુજા , જયો સિરિન સુપરિયા વંધા મયંતિ” અથવા એક એક પરમાણુ પુલવાળા ત્રણ વિભાગે અને દ્વિદેશિક ત્રણ સ્કંધ રૂપ ત્રણ વિભાગે થાય છે. સત્તહીં જ મળે જ છે પરમાણુજારા, પાયો વિશ્વાસ વધે મારૂ” તે નવ પ્રદેશિક કંધના જ્યારે સાત વિભાગે કરવામાં આવે છે, ત્યારે એક એક પરમાણુ પુલવાળા છ વિભાગે અને ત્રિપ્રદેશિક એક સ્કંધ રૂપ એક વિભાગ થાય છે. “અવા-gયો વંર માગુવાહા, grગ સો ટુરિયા ધંધા મયંતિ” અથવા એક એક પરમાણુ પુલવાળા પાંચ વિભાગ અને દ્વિપદેશિક બે સ્કંધરૂપ બે વિભાગો થાય છે. “મહા कज्जमाणे एगयओ सत्त परमाणुपोग्गला, एगयओ दुप्पएसिए खंधे भवह" ते નવ પ્રદેશિક સ્કંધને જયારે આઠ વિભાગ કરવામાં આવે છે, ત્યારે એક એક પરમાણુ યુદ્દલવાળા સાત વિભાગે અને દ્વિદેશિક એક સકંધ રૂપ એક વિભાગ થાય છે. “ના માળે નવ વામાનુજારા હૃવંતિ” તે નવ પ્રાદેશિક ધના જ્યારે નવ વિભાગે કરાય છે, ત્યારે એક એક પરમાણુ પુદ્ગલવાળા નવવિભાગમાં તે સકંધ વિભક્ત થઈ જાય છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“સ મરે! પરમUTTીમાથા gછા ” હે ભગવન! જ્યારે દસ પરમાણુ યુદ્રગલે એક બીજા સાથે મળી જાય છે, ત્યારે કઈ વસ્તુ ઉત્પન્ન થાય છે?
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૧૧