________________
દર્શનારૂપ હોય છે, અને નારકનું આત્મા સંબંધી દર્શન પણ નિયમથી જ આત્મરૂપ હોય છે. એ જ પ્રમાણે ભવનપતિ, વિકલેન્દ્રિય, પચેન્દ્રિયતિર્યંચ, મનુષ્ય, વાવ્યતર, તિષિક અને વૈમાનિકને આત્મા નિયમથી જ દર્શન રૂપ હોય છે, અને તેમનું દર્શન પણ નિયમથી જ આત્મરૂપ હોય છે. સૂરા
રત્નપ્રભાદિ પૃથ્વિ સંબંધી વિશેષ નિરૂપણ
–રત્નપ્રભાદિ વિશેષ વક્તવ્યતા– “બાપા મતે ! રચામા” ઈત્યાદિ
ટીકાથે–આત્માનો અધિકાર ચાલી રહ્યો છે, તેથી સૂત્રકારે આ સૂત્ર દ્વારા રત્નપ્રભા આદિ ભાવની આત્મારૂપે અને અનાત્મા રૂપે પ્રરૂપણ કરી છે
ગૌતમ સ્વામી આ વિષયને અનુલક્ષીને મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે-“માયા મં! ચળવખyઢવી, અન્ના ચાણમાદથી ?” હે ભગવન! રતનપ્રભા પૃથ્વી સરૂપ છે કે અસરૂપ છે?
અહીં “અતિ સતતં જછતિ તાન તાન જવાન” “જે નિરતર તે તે પર્યાને પ્રાપ્ત કરે છે તે આત્મા છે, ” આ વ્યુત્પત્તિ અનુસાર “આત્મા” પદને અર્થ “સદરૂપ થાય છે, કારણ કે સરૂપ પદાર્થ જ તે તે પર્યાની પ્રાપ્તિ કરે છે. અસદુરૂપ પદાર્થ તે તે પર્યાની પ્રાપ્તિ નથી કરતા તેથી ગૌતમ સ્વામીએ અહીં જે પ્રશ્ન પૂછે છે, તે સ્યાદ્વાદ દષ્ટિને ધ્યાનમાં રાખીને કર્યો છે.
મહાવીર પ્રભુને ઉત્તર-“જોરમા ! ” હે ગૌતમ ! “રવામાપુઢવી લિત ગાવા, તિર નો બાપા, શિવ નાચાર્ય નો ના કાર્ય” રત્નપ્રભા પૃથ્વી કથંચિત (અમુક અપેક્ષાએ વિચાર કરતા) દુરૂપ (આત્મારૂપ) છે અને કથંચિત્ અસરૂપ છે. તથા આમાં અનામરૂપે એક સમયાવ છેદેન વકતું (કહેવાને) અશકય હોવાને કારણે તે અવક્તવ્ય પણ છે. આ કથનનું તાત્પર્ય એ છે કે શબ્દોની પ્રવૃત્તિ-ઉત્પત્તિ એક સાથે થતી નથી, કમશઃ થાય છે, તે કારણે એક જ કાળે તેને આત્મા અને અનાત્મારૂપે વ્યાદિષ્ટ (વ્યક્ત) કરી શકાતી નથી. આ કારણે તેને કથંચિત્ અવક્તવ્ય કહેવામાં આવેલ છે–સર્વથા અવક્તવ્ય
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૧૧૮