________________
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“માયા મેતે ! પુઢવિવારૂચા ગાળે, અન્ને પુત્રવિફા સન્નાને?” હે ભગવન્ ! પૃથ્વીકાયિકોને આત્મા શું અજ્ઞાનસ્વરૂપ હોય છે ? અને તે અજ્ઞાન શું તેમના આત્માથી ભિન્ન હોય છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“જોવા” હે ગૌતમ ! “ગાયા પુષિાસુચા નિમં ગન્નાઓ, અન્નાળે, વિ નિચર્મ કાયા” પૃથ્વીકાયિકનો આત્મા નિયમથી જ અજ્ઞાનરૂપ હોય છે અને તેમનું તે અજ્ઞાન નિયમથી જ આત્મરૂપ હોય છે. “પર્વ નવ વરણરૂાથા ” પૃથ્વીકાયિકોના જેવું જ કથન અપ્રકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિકોના આત્મા વિષે પણ સમજવું એટલે કે અપૂકાયિકાથી લઈને વનસ્પતિકાયિકે પર્યન્તના જીવને આત્મા નિયમથી જ અજ્ઞાન સ્વરૂપ હોય છે અને તેમનું તે અજ્ઞાન પણ નિયમથી જ તેમના આત્મસ્વરૂપ હોય છે, એટલે કે તે અજ્ઞાન તેમના આત્માથી ભિન્ન હેતું નથી. “હૃતિય, તેડુંરિરા ગાય માળિયામાં ગઠ્ઠા જોરચાળ” દ્વીન્દ્રિયને, ત્રીન્દ્રિયોને, ચતુરિન્દ્રિયોને, પંચેન્દ્રિયતિર્થને, મનુષ્યોને, વાનચન્તને, જોતિષિને અને વૈમાનિકને આત્મા, નારકોના આત્માની જેમ કયારેક જ્ઞાનસ્વરૂપ હોય છે અને ક્યારેક અજ્ઞાનસ્વરૂપ હોય છે. અને તેમનું જે જ્ઞાન છે, તે નિયમથી જ આત્મસ્વરૂપ હોય છે, એટલે કે આત્માથી અભિન્ન હોય છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“સાચા અરે! ળે, બન્ને વળે?” હે ભગવન! શું આત્મા દર્શનરૂપ હોય છે કે તે દર્શન આત્માથી ભિન્ન હોય છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“જોયમાં ” હે ગૌતમ ! “સાચા નિયમi ફળે, ને વિ રિચમં ગાય” આત્મા નિયમથી જ દર્શનરૂપ હોય છે, અને તે દર્શન પણ નિયમથી જ આત્મરૂપ હોય છે, કારણ કે સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિના દર્શનમાં વિશેષતા ન હોવાથી આત્મા દર્શનરૂપ હોય છે. અને દર્શન પણ આત્મારૂપ હોય છે જ્યાં ધર્મમાં વિપર્યય નથી, ત્યાં નિયમથી જ ગ્રહણ કરાયું છે વિપરીત ગ્રહણ કરાયું નથી જેમ કે દર્શનમાં જ્યાં વિપર્યય છે, ત્યાં વિપરીત અને નિયમ, આ બંને ગ્રહણ કરાયા છે જેમકે જ્ઞાનના વિષયમાં એવું કહ્યું છે કે-“આત્મા જ્ઞાનરૂપ પણ હોય છે અને અજ્ઞાનરૂપ પણ હોય છે, આ વિપરીત છે, અને “જ્ઞાન આત્મસ્વરૂપ જ હોય છે,” આ નિયમ છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“સાચા મતે! જોરાં વંસળે, જો ને રૂચા ને ?" હે ભગવન્! શું નારકનો આત્મા દર્શાનરૂપ (દર્શનથી અભિન્ન) હેય છે? કે નારકોને આત્મા દર્શનથી ભિન્ન હોય છે ?
મહાવીર પ્રભુને ઉત્તર-બોયમા” હે ગૌતમ! “મા નેરાશા નિયમ છે, હૃણને નિયમ ગાયાનારકને આત્મા નિયમથી જ
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૧૧ ૭