________________
વારંવેvgવવા વિંધા મયંતિ” અથવા અસંખ્યાત પ્રદેશી ત્રણ સ્કંધ રૂપ ત્રણ વિભાગોમાં પણ તે વિભક્ત થઈ શકે છે
“चउहा कज्जमाणे एगयओ तिन्नि परमाणुपोग्गला, एगयओ असंखेज्जपહિg હં મારૂ” જ્યારે તે અસંખ્યાત પ્રદેશી કંધના ચાર વિભાગ કરવામાં આવે છે, ત્યારે એક એક પરમાણુ પગલવાળા ત્રણ વિભાગો થાય છે અને ચોથે વિભાગ અસંખ્યાત પ્રદેશી એક સ્કંધ રૂપ હોય છે. “ જરાસંનો જ્ઞાવ રવાનો” એજ પૂર્વોક્ત પદ્ધતિ અનુસાર ચતુષ્કસંગ, પંચકસંગ, ષકસ ગ, સકસંગ, અષ્ટકસંગ, નવકસિંગ અને દશકસંગનું કથન કરવું જોઈએ. “gg હેર સંકલચરસ, નવાં असंखेज्जगं एग अहिग भाणियव्व जाव अहवा दस असंखेज्जपपसिया खंधा અવંતિ” સંખ્યાત પ્રદેશી કંધના વિભાગો વિષે જેવા વિકલ્પ આગળ બતાવવામાં આવ્યા છે, એવાં જ વિકલ્પ અસંખ્યાત પ્રદેશી સાધના દસ પર્યન્તના વિભાગે વિષે પણ સમજવા પૂર્વોક્ત આલાપ (વિક૯પ) કરતાં અસંખ્યાત પ્રદેશી કંધના વિભાગો વિષેના વિકલ્પોમાં માત્ર એટલી જ વિશેષતા છે કે આ વિકલપિમાં “સંખ્યાત” ને બદલે “અસંખ્યાત' પદને પ્રગ કર જોઈએ અસંખ્યાત પ્રદેશ સ્કંધના ૧૦ વિભાગ વિષયક છેલ્લે વિકલ્પ આ પ્રમાણે બનશે-“અથવા તે અસંખ્યાત પ્રદેશ સ્કંધના અસં. ખ્યાત પ્રદેશાવાળા દસ સ્કંધ રૂપ દસ વિભાગો થઈ જાય છે.”
"संखेज्जहा कज्जमाणे एगयओ संखेज्जा परमाणुपोग्गला, एगयओ અન્નપતિg વધે મવરૂ” તે અસંખ્યાત પ્રદેશ સ્કંધના જ્યારે સંખ્યાત વિભાગે કરવામાં આવે છે, ત્યારે એક એક પરમાણુ યુદ્ગલવાળા સંખ્યાત વિભાગો થાય છે અને અસંખ્યાત પ્રદેશી એક કંધ રૂપ એક વિભાગ થાય છે.
अहवा-एगयओ संखेज्जा दुप्पएसिया खंधा, एगयओ असंखेज्जपए. faણ હવે મ” અથવા એક એક દ્વિપ્રદેશીક સ્કંધ રૂપ સંખ્યાત વિભાગ થાય છે અને અસંખ્યાત પ્રદેશ એક સ્કંધ રૂપ એક વિભાગ થાય છે. " एवं जाव-अहवा एगयओ संखेज्जा दसपएसिया खंधा, एगयओ असंखेज्जपए. વિણ વધે અવંતિ ” એજ પ્રમાણે ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અથવા નવ પ્રદેશવાળા સંખ્યાતસ્કંધ હોય છે અને અસંખ્યાત પ્રદેશેવાળે એક સ્કંધ હોય છે. અથવા દસપ્રદેશિક સંખ્યાત છે અને અસંખ્યાત પ્રદેશી એક સ્કંધ હોય છે. “અહવા-પાચ સંવિના અંતિજ્ઞાારિયા હિંધા, Tજગો કવિપત્તિ વિશે મારૂ” અથવા સંખ્યાત પ્રદેશોવાળા સંખ્યાત કર્ક અને અસંખ્યાત પ્રદેશ એક સ્કધ હોય છે. “અફવા સાચસેકન્નપરિયા રજા મયંતિઅથવા તે અસંખ્યાત પ્રદેશી સ્કંધ અસંખ્યાત પ્રદેશોવાળા સંખ્યાત સ્કમાં વિભકત થઈ જાય છે. “અસંવિઠ્ઠા વાળાના કલેકના ઘરમાણુના અવંતિ” જ્યારે તે અસંખ્યાત પ્રદેશ સ્કંધના અસંખ્યાત વિભાગે કરવામાં આવે છે, ત્યારે એક એક પરમાણુ યુદ્ગલવાળા અસંખ્યાત વિભાગોમાં તે સ્કંધ વિભક્ત થઈ જાય છે,
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૨ ૧