________________
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ડતાળ મંતે ! મgવોરા, જાવ હિં મારૂ” હે ભગવન્! જ્યારે અનંત પરમાણુ પુલો એક બીજા સાથે મળી જાય છે, ત્યારે તેમના સાગથી શું ઉત્પન્ન થાય છે?
મહાવીર પ્રભુને ઉત્તર-બોચમા ! અiતારિપ વંધે મારૂ”હે ગૌતમાં અનંત પરમાણુ પુલે એક બીજા સાથે એકત્રિત થાય ત્યારે તેમના સંયેગથી અનંત પ્રદેશની એક સ્કધ ઉત્પન્ન થાય છે. “તે મિકઝમાળ સુહા શિ, કાર વિ, સંgિsઝા શિ, અવંત્રિક વિ, ગUતા વિર વગ” જ્યારે તે અનંત પ્રદેશ સ્કંધના વિભાગે કરવામાં આવે છે, ત્યારે બે અથવા ત્રણ અથવા ચાર અથવા પાંચ અથવા છ અથવા સાત અથવા આઠ અથવા નવા અથવા દસ અથવા સંખ્યાત અથવા અસંખ્યાત અથવા અનંત વિભાગે થઈ શકે છે. “ટુ કન્નમાળે gnકો પરમાણપો, ચકો અનંતપત્તિ છે સાવ સહવા હો દ ક્ષિણ પર્વ અવંતિ” તે અનંત પ્રદેશી કપના જ્યારે બે વિભાગ કરવામાં આવે છે, ત્યારે એક વિભાગમાં એક પરમાણુ પુલ અને બીજા વિભાગમાં અનંત પ્રદેશી એક સ્કંધ હોય છે અહીં પૂર્વોકત કથન અનુસાર બીજા વિકલ્પો પણ સમજવા–એટલે કે એક વિભાગમાં ક્રિપ્રદેશિક, ત્રિપ્રદેશિક આદિ અસંખ્યાત પ્રદેશી પર્યન્તને કોઈ પણ એક સ્કંધ હોય છે અને બીજા વિભાગમાં અનંત પ્રદેશી એક સ્કંધ હોય છે. અથવા“અનંત પ્રદેશી બે સ્કંધ રૂપ બે વિભાગમાં પણ તે અનંત પ્રદેશી સ્કંધ વિભકત થાય છે. ” આ બ્રિકસંગી છેલ્લે વિકલ્પ છે. “ નિદાનાના જાગો રે જાંબુવા , ચશો અનંતપણિ હવે મવરૂ” જ્યારે તે અનંત પ્રદેશી કંધના ત્રણ વિભાગે કરવામાં આવે છે, ત્યારે એક એક પરમાણુ પુદ્ગલવાળા બે વિભાગે થાય છે અને અનંત પ્રદેશી એક સ્કંધ રૂપ ત્રીજો વિભાગ થાય છે. “અફવા–પુજારો ઘરમyજોકે, પાચકો સુપતિg, g
ઓ ગળવારણ સિંઘે મવડ” અથવા–એક વિભાગમાં એક પરમાણુ યુદ્વલ, બીજા વિભાગમાં દ્વિદેશિક એક સકંધ અને ત્રીજા વિભાગમાં અનંત પ્રદેશી એક સ્કંધ હોય છે. “નવ મહુવા-હારમો પરમાણુવોmછે, gયો - જાતિg, gય છે અidyufa૬ ધે મારૂ” અથવા એક ભાગમાં એક પરમાણુ પુલ હોય છે, બીજા ભાગમાં ત્રણ પ્રદેશી, ચારપ્રદેશી, પાંચપ્રદેશી, છ પ્રદેશી, સાત પ્રદેશી, આઠ પ્રદેશી, નવ પ્રદેશી, દસ પ્રદેશ અથવા સંખ્યાત પ્રદેશી સ્કય હોય છે અને ત્રીજા વિભાગમાં અનંત પ્રદેશી એક સ્કધ હોય છે. અથવા એક ભાગમાં એક પરમાણુ પુદ્ગલ હોય છે, બીજા ભાગમાં અસંખ્યાત પ્રદેશી એક સ્કંધ હોય છે અને ત્રીજા ભાગમાં અનંત પ્રદેશી એક અંધ હોય છે. “ ગણવા-grશનો પરમાણુવોnછે, રો રો અingરિચા ચંપા અવંતિ” અથવા–એક વિભાગમાં એક પરમાણુ પુદ્ગલ હોય છે અને બાકીના બે વિભાગમાં અનંત પ્રદેશી એક એક સ્કય હોય છે. “આહવાgrગો ટુણસિપ, gો તે અનંતપરિયા ચંપા મસિ” અથવા એક
શ્રી ભગવતી સૂત્ર : ૧૦