________________
ભાગમાં દ્વિદેશિક એક કંધ હોય છે અને બાકીના બે વિભાગમાં અનંતપ્રદેશી એક એક સ્કંધ હોય છે. “gવં કાર માં પ્રથમ ત્રણ પણg, જો રો ફળવાલા રવૈધા મયંતિ” એજ પ્રમાણે પૂર્વોકત પદ્ધતિ અનુસાર એક ભાગમાં ત્રણપ્રદેશી, ચારપ્રદેશી, પાંચ પ્રદેશ, છ પ્રદેશી, સાત પ્રદેશી, આઠ પ્રદેશી, નવ પ્રદેશી અથવા દસ પ્રદેશ સ્કંધ હોય છે અને બાકીના એ ભાગોમાં અનતપ્રદેશી એક એક સ્કંધ હોય છે. “અa-gયો સં. વાઘણિ વિંધે, grગો હી મળેતપરિયા ધંધા મયંતિ ” અથવા એક ભાગમાં એક સંખ્યાત પ્રદેશ સ્કંધ હોય છે અને બાકીના બે વિભાગમાં એક એક અનતપ્રદેશી સ્કંધ હોય છે. “ગા-ચો અહંકાપતિg સંધે, ઘાચો તો અતિપરિયા વંધા પરિ” અથવા અસંખ્યાત પ્રદેશી ધ રૂપ એક વિભાગ થાય છે અને અનંત પ્રદેશ એક એક સ્કંધરૂપ બે વિભાગે થાય છે. “અહવા-રિત્રિ ગતwifણા વંધા મયંતિ” અથવાં અનંત પ્રદેશી ત્રણ સ્કંધ રૂપ ત્રણ ભાગ પણ થઈ શકે છે. “ વડા કઝમાળે જુઓ વિઝિ પરમાણુવો, પાચકો બતાપfસ જે મવડ” તે અનંત પ્રદેશી રકંધના
જ્યારે ચાર વિભાગો કરવામાં આવે છે, ત્યારે એક એક પરમાણુ પુદ્ગલવાળા ત્રણ વિભાગો થાય છે અને અનંત પ્રદેશી સ્કધ રૂપ ચ વિભાગ થાય છે. “ઘર્ષ સંશોનો ગાલ સંકોજો” ત્યાર બાદના ચતુષ્કસંગી, પંચકસંગી, ષટકગી, સતસંગી, અષ્ટકસંગી, નવકસંયોગી, દશકસાયેગી, સંખેયકસંગી અને અસંખ્યકસંગી વિકનું કથન પૂર્વોકત પદ્ધતિ અનુસાર કરવું જોઈએ. “gg સરવે દેવ મહંગાળ મનિયા તહેવ મળતાળા કિ માનવા” અસંખ્યાત પ્રદેશ સ્કંધના સંબંધમાં જેવા વિકલ્પ પ્રકટ કરવામાં આવ્યા છે, એવાં જ વિકલ્પ અનંત પ્રદેશી સ્કંધના ઉપર્યુંકત વિભાગ વિષે પણ સમજવા જોઈએ. “ના પ્રાં અiાં નામહિચું જ્ઞાવ” પરન્તુ અસંખ્યાત પ્રદેશી ઔધના આલાપકો કરતા અનંત પ્રદેશી સ્કંધના આલાપકમાં એટલી જ વિશેષતા છે કે તે આલાપકમાં જ્યાં
અસંખ્યાત” પર આવે છે, ત્યાં આ આલાપકામાં “અનંત'' પદ મૂકવું જોઈએ. “મહૂવા નિયમો સંss સંલિ કપાસિયા , gTચવો તપ રિયા વાંધા મયંતિ” અથવા સંખ્યાત પ્રદેશવાળ સંખ્યાત છે રૂપ સંખ્યાત વિભાગે થાય છે અને અનંત પ્રદેશ સ્કંધ રૂપ અન્ય વિભાગો હોય છે. “આહવા-gયો સંકષા કરણલિયા વંધા, ઘાચો રાતFlag વધે ” અથવા અસંખ્યાત પ્રદેશેવાળ સંખ્યાત સ્કછે અને અનંત પ્રદેશવાળ એક સ્કંધ બને છે. “અહવા-વિકા અનંતપરિચા પર્વ અવંત્તિ ? અથવા અનંત પ્રદેશાવાળ સંખ્યાત સ્કંધ બને છે. અજંદા कन्जमाणे एगयओ असंखेज्जा परमाणुपोगगला, एगयो अणंतपएसिए खंधे भव"
શ્રી ભગવતી સૂત્ર : ૧૦