________________
ગૌતમ સ્વામીને પ્રશ્ન- અર્ચન મતે ! લીવે વનીવાળું વાસત્તાર, પણ. ત્તા, મયાત્તા, માજીનાય્, મોળપુલિત્તાર, સૌલત્તા, વેલત્તાણ્ ત્રવનપુને ??? હું ભગવન્ ! આ જીવ શુ' સમસ્ત જીવેાના દાસ રૂપે પૂર્વ ઉત્પન્ન થઇ ચુકયા છે ? દાસીપુત્ર રૂપે પણ શું ઉત્પન્ન થઈ ચુકયા છે ? આજ્ઞાપાલક રૂપે પણ ઉત્પન્ન થયા છે ? ભૃતક રૂપે (દુષ્કાળ આદિમાં જેનું અન્યના દ્વારા પાષણ કરાતુ હાય એવા રૂપે) પણ ઉત્પન્ન થઇ ચુકયા છે ? ભાગીદાર રૂપે પણ ઉત્પન્ન થઇ ચુકયા છે? અન્ય જનેપાર્જિત દ્રવ્યના ભાગ રૂપે પણ ઉત્પન્ન થઈ ચુકયા છે? અને શિષ્ય રૂપે ઉત્પન્ન થઇ ચુકયા છે ?
મહાવીર પ્રભુના ઉત્તર-‘દંતા, શોચમા ! બાવ અનંતપુરો, વં સન્ન નીવાવ ગળતરનુરો’’હા, ગૌતમ ! આ જીવ સમસ્ત જીવાના દાસ આદિ રૂપે અનેક વાર અને અનંતવાર પહેલાં ઉત્પન્ન થઈ ચુકયા છે. એજ પ્રમાણે સઘળા જીવે પણ પૂર્વે અનેક અથવા અનંત વાર આ જીવના દાસ આદિ રૂપે ઉત્પન્ન થઇ ચુકયા છે.
((
હવે સૂત્રના ઉપસ’હાર કરવામાં આવે છે. સેવ અંતે! સેવ અંતે ! ત્તિ નાવનિર્’ગૌતમ સ્વામી મહાવીર પ્રભુનાં વચનાને પ્રમાણભૂત ગણીને કહે છે કે “ હું ભગવન્ ! આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું, તે સત્ય જ છે. હું ભગવન્! આપનું આ કથન સર્વથા સત્ય છે, ” આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વદણા નમસ્કાર કરીને, સંયમ અને તપથી આત્માને યુક્ત કરતા થકા ભગવાન ગૌતમ પેાતાને સ્થાને બેસી ગયા. સૂરા
જૈનાચાય
જૈનધમ દિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ “ભગવતીસૂત્ર’ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ખારમાં શતકના સાતમે ઉદ્દેશક સમાપ્ત ૫૧૨-૭।।
કૃત
આઠવે ઉદ્દેશે કા સંક્ષિક્ષ વિષય વિવરણ
આઠમા ઉદ્દેશાના પ્રારંભ––
આ આઠમાં ઉદ્દેશકમાં જે વિષષનું પ્રતિપાદન કરવામાં આવ્યુ' છે, તેના સક્ષિપ્ત સારાંશ નીચે પ્રમાણે છે
પ્રશ્ન
મહુદ્ધિક આદિ વિશેષણવાળા દેવ તે ભગસ બધી આયુષ્ય પૂરૂ કરીને શુ' એ શરીરા ધારણ કરનારા નાગેામાં ઉત્પન્ન થાય ખરા ? આ પ્રકારના અને તેના હકારમાં ઉત્તર નાગલેકમાં ઉત્પન્ન થયા ખાદ તેનું જે અર્ચન પૂજન આદિ થાય છે, તેનું વસ્તુન મહદ્ધિક દેવની એ શરી રવાળા મણિએમાં ઉત્પત્તિની પ્રરૂપણા, એ શરીરવાળાં વૃક્ષેામાં તેની ઉત્પ ત્તિની પ્રરૂપણા વાનન્યતર આફ્રિ જીવાની રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પત્તિનુ વર્ણન સિહુ આદિ જીવાની પણ નારકા રૂપે ઉત્પત્તિની પ્રરૂપણા કાગડા, ગીધ આદિ જીવાની પશુ નારકે રૂપે ઉત્પત્તિની પ્રરૂષણા,
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૮૨