________________
પ્રકારાન્તર સે જીવોં કી ઉત્પતિ કા નિરૂપણ
–જીની ઉત્પત્તિની બીજે પ્રકારે વક્તવ્યતા– તેને વાઢેળ તેને સમM ” ઈત્યાદિ–
ટીકાથ–આગલા સૂત્રમાં સૂત્રકારે જીવેના ઉત્પાદનની પ્રરૂપણું કરી છે હવે આ સૂત્રમાં સૂત્રકાર અન્ય પ્રકારે છત્પાદની પ્રરૂપણું કરે છે-“ તેનું Eાસે રે સમgi =ાર વાણી” તે કાળે અને તે સમયે રાજગૃહ નામનું નગર હતું તે નગરમાં મહાવીર પ્રભુ પધાર્યા પરિષદ નીકળી, ધર્મ, કથા સાંભળીને પરિષદ પાછી ફરી ત્યાર બાદ ધમતત્વને સમજવાની અભિલાષાવાળા ગૌતમ સ્વામીએ વિનયપૂર્વક બને હાથ જોડીને, મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછ–“રેવે મરે ! મહિપ નાવ માહો કાંત વરૂ વત્તા વારીસુ નાણું કરવા '' હે ભગવન્! જે દેવ મહદ્ધિક, મહાઘતિક, મહાબલસંપન્ન, મહાયશસંપન્ન અને મહાસુખસંપન્ન છે, તે દેવ, દેવસંબંધી શરીરને છેડીને એટલે કે દેવભવમાંથી વીને, બે શરીરવાળા નાગમાં (ભુજગોમાં) ઉત્પન્ન થઈ શકે ખરો ? જેમને બે શરીર હોય છે, તેમને દ્વિશરીરી કહે છે નાગને બે શરીરવાળા કહેવાનું કારણ એ છે કે તેઓ નાગનું શરીર છોડીને મનુષ્યનું શરીર ધારણ કરીને સિદ્ધિ ગતિની પ્રાપ્તિ કરનારા હોય છે) પ્રશ્નનું તાત્પર્ય એ છે કે મહદ્ધિક આદિ વિશેષ
વાળે દેવ પિતાને તે ભવનું આયુષ્ય પૂરું કરીને શું બે શરીર ધારણ કરનારા (બે ભવ કરીને સિદ્ધ પદ્ધ પામનારા) નાગોમાં ઉત્પન્ન થઈ શકે છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“દુતા, યમ! સવવજ્ઞા ” હા, ગૌતમ ! એ દેવ દેવલેકમાંથી ચ્યવીને એવા નાગોમાં ઉત્પન થઈ શકે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“હે ન તત્વ ગરિચયંતિપૂરૂચરણાદિમાગર વિરે જે કરવોલાણ સંનિશિવાદિ ચાવિ મઝા?હે ભગવન્! નાગોમાં ઉત્પન્ન થયેલે તે દેવ, શું નાગ દ્વારા ચદનાદિ દ્વારા અર્ચિત, સ્તુતિ આદિ દ્વારા વંદિત, કાયા દ્વારા પૂજિત, વસ્ત્રાદિ દ્વારા સત્કારિત અને વિનયાદિ
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૮૩