SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વારા સમ્માનિત થાય છે ખરાં ? તેને તેઓ પ્રધાન (મુખ્ય) દેવરૂપ ગણે છે ખરાં? તેઓ તેનાં વચનાને સત્ય અને પ્રમાણભૂત ગણે છે ખરાં ? શુ તે સફલ સેવાવાળા હોય છે ખરા? શું દેવભવમાં તેના સુહૃદ્ભૂત જે દેવા હતા તેઓ તે નાગનું પ્રતિદ્વાર કમ (મહિમા અને સત્કાર) કરે છે ખરાં ? મહાવીર પ્રભુના ઉત્તર-“ દંતા, મÀકજ્ઞા ” હા, ગૌતમ ! એવુ· જ ખને છે એટલે કે એવા દેવ જ્યારે નાગેામાં ઉત્પન્ન થાય છે, ત્યારે ત્યાં તેની ચન્દ્રનાદિ વડે અર્ચના પણ થાય છે, લેાકેા ચન્દનાદિ સુગંધિત ચૈા વડે તેની પૂજા પણ કરે છે, તેની ખૂમ ખૂબ સ્તુતિ કરે છે, તેને સાષ્ટાંગ નમસ્કાર પણ કરે છે, વસ્ત્રાદિકા દ્વારા તેના સત્કાર પણ કરે છે, વિનયાદિ દ્વારા તેનું સમ્માન પણ કરે છે, તેને ઘણા જ ઊંચા (દિવ્ય) માને છે, તેને પ્રમાણિક પણ માને છે–કારણ કે તે જે સ્વમ આપે છે, તે સ્વમ સાચુ' જ પડે છે, તેની સેવા કરનાર જે ભાવથી તેની સેવા કરે છે, તે તેના ભાવ તેની સેવા દ્વારા સફળ થઈ જાય છે. દેવભવમાં જે તેના સદ્ભૂત (તેના પ્રત્યે સહાનુ ભૂતિ રાખનારા) દેવા હતા તેઓ પણ તેનું પ્રતિહાર ક્રમ કરે છે એટલે કે તેના મહિમા ગાય છે અને સત્કાર કરે છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન-“ તે નં મંતે! તોહિંતો ગળતાં કન્વદ્રિત્તા તિજ્ઞેષ્ના, મુદ્દોન્ના, નાવ અંત રેન્ના ” હે ભગવન્! નાગામાં ઉત્પન્ન થયેલા તે દેવ શુ તે નાગની પર્યાયને છેડીને સિદ્ધિ પ્રાપ્ત કરશે ? બુદ્ધ થશે ? મુક્ત થશે ? અને સમસ્ત દુઃખના અંત કરી નાખશે ? મહાવીર પ્રભુના ઉત્તર-ટૂ'તા, ગોયમા ! સિÃજ્ઞા, નાવ અંત ત્તેના '' ગૌતમ ! તે દેવ નાગલેાકમાંથી નીકળીને સિદ્ધિ પ્રાપ્ત કરી શકશે, બુદ્ધ, મુક્ત આદિ થઇ શકશે અને સમસ્ત દુઃખના અન્તકર્તા પણુ થઈ શકશે. 66 ગૌતમ સ્વામીના પ્રશ્ન- વેળ મતે! મિિદ્ધ થં ચેત્ર જ્ઞાન વિસરીરેલુ મળીયુ વોરા 'હે ભગવન્ ! મહાઋદ્ધિ, મહાવ્રુતિ, મહામળ, મહાયશ અને મહાસુખથી સૌંપન્ન હાય એવા દે, શું દેવભવ સંબંધી આયુષ્ય પૂરૂ કરીને એ શરીરવાળા પૃથ્વીકાય રૂપ મણિએમાં ઉત્પન્ન થઇ શકે છે ? મહાવીર પ્રભુના ઉત્તર-′ ત્રં ચૈવ ના ગાŕ'હું ગૌતમ ! નાગેશના વિષયમાં જેવું કથન કરવામાં આવ્યુ છે, એવુ' જ કથન આ મણિએના વિષયમાં પણ કરવું જોઇએ. رایی ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ વેળ મંતે ! મફ્લૂઢિ નાવ વિસરીરેજી લેતુ વવજ્ઞેલા ?' હે ભગવન્ ! મહાઋદ્ધિવાળા, મહાદ્યુતિવાળે, મહાયશવાળા અને મહાસુખવાળે દેવ, શુ દેવભવ સબંધી આયુષ્ય પૂરૂ થતાં એ શરીરવાળાં વૃક્ષેામાં ઉત્પન્ન થઇ શકે છે ખરા ? મઢાવીર પ્રભુને ઉત્તર-“ હૈં'તા, વક્તેજ્ઞા, વંચે ’'હા, ગૌતમ ! એવા દેવ એ શરીરવાળાં દેવાધિષ્ઠિત વૃક્ષામાં ઉત્પન્ન થઈ શકે છે. ખાકીનું સમસ્ત કથન પૂર્વોક્ત નાગવિષયક કથન અનુસાર સમજવુ, “ નવી ફર્મ શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૮૪
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy