________________
નાનત્ત નાવ સન્નિધિ હિન્દુ, છાકટ્ટો,ચહિન્દુ ચાવિદ્દોન્ના ” પૂ કથન કરતાં વૃક્ષવિષયક આ કથનમાં એવી વિશેષતા છે કે-જે વૃક્ષમાં એવે દેવ ઉત્પન્ન થાય છે, તે વૃક્ષ અચિંત, વંદિત, પૂજિત, સત્કારિત, સન્માનિત, દિવ્ય, પ્રામાણિક અને સત્યાવપાત, અને પોતાના પૂર્ણાંકાલિક (દેવભના) સુહૃદ્દભૂત દેવે દ્વારા પ્રતિહાર કવાળુ' પણુ હોય છે. અને સાથે સાથે અદ્ધપીઠવાળુ પણ હાય છે એટલે કે તેની આસપાસ ગેાળાકારનું' ચણતર કરેલું' હાય છે અને તેની ભૂમિને છાણુ આદિ વડે લીપવામાં આવે છે અને માટી આદિ વડે લીપવામાં આવે છે એ વાત તેા જાહેર જ છે કે વિશિષ્ટ વૃક્ષ હાય છે, તે બદ્ધપીઠવાળું હોય છે. “તેસં સંચેય નાવ ગતં હરેકના ” ખાકીનું સમસ્ત કથન નાગવિષયક કથન જેવુ' જ છે કહેવાનું તાત્પય એ છે કે તે દેવ, એ શરીરવાળા વૃક્ષેામાં ઉત્પન્ન થઈને ત્યાંથી નીકળીને (મરીને) સિદ્ધ, બુદ્ધ, મુક્ત, અને સમસ્ત દુ:ખાના અતકર થઈ શકે છે. પ્રસૂ॰૧||
તિર્થંગ્યોનિ વિશેષ કા નિરૂપણ
તિય ગ્યાન વિશેષ વક્તવ્યતા
''
ગહ મતે ! શોહંગુત્તમે ” ઈત્યાદિ—
ટીકા-આ સૂત્ર દ્વારા સૂત્રકારે વાનર આદિ તિય ચ જીવેાની ઉત્પ ત્તિના વિષયમાં પ્રરૂપણા કરી છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવે પ્રશ્ન-પૂછે છે કે-“ હૈં મંતે ! મોહંગુજીવસમેડ્યુલ સમે, મંજુ સમે, ઘણાં નિર્ણીછા, નિચા, વિષ્ણુળા, નિમ્મે, નિવ૪૨ લાળપોસહોવવત્તા ” હે ભગવન્ ! ગોલાંગૂલવૃષભ (ગાયના પૂછડા જેવી પૂછડીવાળા યૂથપતિ વાનર), કુકકુટવૃષભ, અને ડૂકવૃષભ, આ ત્રણે નિઃશીલ (સદાચાર રહિત), નિત–અણુવ્રતરહિત, નિર્ગુણ-ગુણવ્રતરહિત, નિ`ર્યાદ મર્યાદારહિત, તથા પ્રત્યાખ્યાન અને પાષાપવાસરહિત, “જામાણે હારું જિલ્લા ’જીવન વ્યતીત કરીને માતને અવસર આવે કાળધમ પામીને 'इमीसे रयण पभा पुढवीए उक्कोसेणं सागरोवमट्ठिइयंसि नरगंसि नेरइयत्ताए
66
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૮૫