________________
રાવકને જ્ઞા?” આ રત્નપ્રભા પૃથ્વીમાં એક સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નારકમાં નૈરયિક રૂપે શું ઉત્પન્ન થઈ શકે છે?
" समणे भगवं महावीरे वागरेइ, उववज्जमाणे, उववन्ने, त्ति वत्तव्वं સિવા” શ્રમણ ભગવાન મહાવીરે આ પ્રશ્નના જવાબ રૂપે એવું કહ્યું કે હા, ગૌતમ! તેઓ બધાં નારક રૂપે ઉત્પન થઈ શકે છે, કારણ કે જેઓ ઉત્પન્ન
થનારા હોય છે તેમને માટે એવું કથન પણ કરી શકાય છે કે “જે સમયે ગોલાંગૂલ આદિ તિર્યનિમાં ગેલાંગૂલ આદિની પર્યાયમાં મેજૂદ હોય છે, ત્યારે તે તેઓ નારક હતા નથી; તેથી તેઓ નારક રૂપે ઉત્પન્ન થઈ ચુક્યા છે, એવું કથન કેવી રીતે કરી શકાય ? ” આ પ્રકારની આશંકા કરવી જોઈએ નહીં કારણ કે “વરસ્થમાનઃ સાનઃ” “જે ઉત્પન થવાના હોય છે, તે ઉત્પન્ન થઈ ચુકયા છે,” આ નિયમ અનુસાર ભવિષ્યમાં નારક રૂપે ઉત્પન્ન થનારા તે ગોલાંગૂલવૃષભ આદિ જીને વર્તમાન કાળે પણ નારક રૂપે ઉત્પન્ન થયેલા માની લેવામાં આવે છે. વર્તમાન કિયાકાળ અને ભાવિક્રિયા કાળ. આ બનેમાં વિવક્ષાને અધીન અભેદ માની લેવામાં આવે છે તેથી ગલગૂલવૃષભ આદિ જવ નારકે રૂપે ભવિષ્યમાં ઉત્પન્ન થવાના હેવાથી, “નાર જ છે” એવો વ્યવહાર વર્તમાન કાળે પણ તેમના માટે કરી શકાય છે. ગાયની પૂંછડી જેવું જેને પૂંછડું હોય છે એવા વાનરના સમૂહના નાયક રૂપ વાનરને ગેટલાંગૂલવૃષભ કહે છે. અહીં વૃષભ પદ પ્રશસ્ત અર્થનું વાચક છે. કુકુટવૃષભ આદિને અર્થ પણ એ જ સમજ. આ પ્રકારનું કથન ખુદ મહાવીર ભગવાને કર્યું છે, જમાલિ આદિ દ્વારા આ પ્રકારનું કથન કરાયું નથી
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“! વધે, નહા કાળિી વાર ., ઘi નિરરીજા ” હે ભગવન્ ! સિંહ, વાઘ અને સાતમાં શતકના છઠ્ઠા ઉત્સર્પિણું ઉદ્દેશકમાં પ્રતિપાદિત રીંછ, તરસ, ગેંડ, પરાસર, શરસ, ઈત્યાદિ પંચેન્દ્રિય તિર્યંગ્યનિક છે કે જેઓ સદાચાર રહિત, આવ્રતરહિત, ગુણવતરહિત, મર્યાદારહિત અને પ્રત્યાખ્યાન તથા પિષધાપવાસથી રહિત હોય છે, તેઓ કાળને અવસર આવે કાળધર્મ (મરણ) પામીને આ રત્નપ્રભા પૃથ્વીમાં એક સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નારકમાં નરયિક રૂપે ઉત્પન્ન થઈ શકે છે ખરાં ?
મહાવીર પ્રભુને ઉત્તર-“પૂર્વ વેવ નાવ વત્તવં શિવા” હે ગૌતમ! “જે ઉત્પસ્યમાન હોય છે, તેને ઉત્પન્ન થયેલા માનવામાં આવે છે,” આ સિદ્ધાંત અનુસાર વર્તમાન ક્રિયાકાળ અને ભાવિ ક્રિયાકાળમાં અભેદ હોવાને કારણે નારકો રૂપે ભવિષ્યમાં ઉત્પન્ન થનારા સિંહાદિકેને જે કે તેઓ હાલમાં પંચેન્દ્રિય તિર્યાનિમાં રહેલા છે–છતાં પણ નારક રૂપે જ કહેવામાં આવે છે. તેથી એ વાત સિદ્ધ થાય છે કે નારકે જ નારક રૂપે ઉત્પન્ન થાય છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ક મંતે ! ઢ, વ, વસ્ત્ર, મg, raas, gi નિરવાહે ભગવન્! ગીધ, કાગડા, વિલય (પક્ષી વિશેષ),
શ્રી ભગવતી સૂત્ર : ૧૦